1. Home
  2. Tag "statue of unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓનો આંકડો બે કરોડને પાર

અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારત દેશ જ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત બની રહ્યું છે. દેશ-વિદેશના મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અત્યાર […]

કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે. જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને બિલ ગેટ્સ બન્યા પ્રભાવિત, આરોગ્ય વનની પણ લીધી મુલાકાત

અમદાવાદઃ  માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક અને વિશ્વમાં સૌથી ધનિક ગણાતા બિલ ગેટ્સ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા માટે આવી પહોંચતા બીલ ગેટ્સનું રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદિશ વિશ્વકર્મા, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીગણે ભાવભીનું સ્વાગત કર્યું હતું. બીલ ગેટ્સ સરદાર પટેલના વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આરોગ્ય વનની મુલાકાત લઈને પ્રભાવિત બન્યા […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર રેલવે સ્ટેશન ખાતે ‘કાઉન્ટર ટેરરિસ્ટ એટેક’ની મોકડ્રીલ યોજાઇ

અમદાવાદઃ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર રેલવે સ્ટેશન ખાતે ‘કાઉન્ટર ટેરરિસ્ટ એટેક’ની મોકડ્રીલ યોજાઇ હતી. મોકડ્રિલ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં કેટલાંક આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો સંદેશો સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આતંકવાદી હુમલો થાય તો બચાવ કામગીરી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે

રાજપીપળાઃ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.9 મી જાન્યુઆરીને મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.  આ પતંગોત્સવમાં 18 દેશના 34 અને ભારતના 17 મળી કુલ 51 પતંગબાજો ભાગ લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા પતંગોત્સવના સુચારૂ આયોજન અને અમલવારી અંગે જિલ્લા […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીને 2023નું વર્ષ ફળ્યું, એક વર્ષમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગાંધીનગરઃ રાજ્યના પર્યટક સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે મનગમતુ સ્થળ બની રહ્યું છે. રોજબરોજ દેશ -વિદેશના અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ-વિદેશના પોણા 2 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂંક્યા છે.  વર્ષ 2023માં સ્ટેચ્યુ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે આજથી બે દિવસીય ‘એડવેન્ચર પ્રવાસન’ સંમેલન યોજાશે

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પ્રિ-ઇવેન્ટ તરીકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટુરીઝમ કન્વેન્શન 2023 યોજાઈ રહ્યું છે. ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ATOAI) દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યાં, 5 દિવસમાં 1.50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

રાજપીપળાઃ  એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે દિવાળીના પર્વને લઇ એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓ આવી રહ્યાં છે. જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. નુતન વર્ષના પ્રથમ દિવસે મંગળવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી રંબેરંગી લાઈટ્સનો અદભુત નજારો, પ્રવાસીઓ ઉમટી પડ્યાં

રાજપીપીળાઃ નર્મદાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા આકર્ષણો ઉમેરવાના સતત પ્રયાસો ચાલું હોય છે, ત્યારે દિવાળીના પાવન પર્વને લઇ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓ આવી […]

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને પાંચ વર્ષ પૂર્ણ, અત્યાર સુધીમાં કેટલા પ્રવાસીઓ આવ્યા ?

અમદાવાદ: વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ 2013માં તેનો શિલાન્યાસ કર્યો હતો અને PM બન્યા પછી વર્ષ 2018 માં સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે દેશને સમર્પિત કરવામાં આવી હતી.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અંદાજે રૂ. 2989 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code