1. Home
  2. Tag "statue of unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 26મી ઓક્ટોબરે ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ યોજાશે

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 ની પૂર્વ ઉજવણીના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 26મી ઓક્ટોબરના રોજ ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ ઓન ઈમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ’ કોન્ફરન્સનું […]

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી

અમદાવાદઃ પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટ્રોફીને અવકાશની […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2જી સપ્ટેમ્બરથી એક સપ્તાહ દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ઉદ્ઘાટન પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, રેઈન મેરેથોન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એક ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી એજન્સી દ્વારા પણ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ પ્રવાસીઓની સુરક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી CISFના સંયુક્ત ઉપક્રમે આજે સોમવારના રોજ ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતે વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક શંકાસ્પદ બેગ મળવાથી ફેલાયેલી અફવાના કારણે સ્ટેચ્યુ પરિસરમાં અંદર વિવિધ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા છેલ્લા પાંચ વર્ષમાં દોઢ કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

રાજપીપીળાઃ  માત્ર ગુજરાત જ નહી પણ દેશના પ્રવાસન સ્થળોમાં મહત્વના ડેસ્ટીનેશન બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજારાને માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં પણ ફરવા માટેના અનેક આકર્ષણો ઊભા કરાયા છે. પ્રવાસીઓ માટે હોટલો. અને ટેન્ટસિટી પણ બનાવવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની દોઢ કરોડ જેટલા પ્રવાસીઓએ મુલાકાત […]

એકતાનગરમાં યોજાનારી ચિંતન શિબિરમાં ભાગ લેવા CM સહિત તમામ મંત્રીઓ વોલ્વો બસમાં પહોંચ્યા

રાજકોટ:  ગુજરાત સરકાર દ્વારા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાદ લેવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો પોતાની સરકારી કારને બદલે એક સાથે જ વોલ્વો બસમાં એકતાનગર પહોચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ  પ્રથમ ચિંતન શિબિરનો આજે સાંજથી પ્રારંભ થશે. […]

એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં સરદાર પટેલનું ખુબ મોટુ યોગદાનઃ અરુણાચલ પ્રદેશ CM ખાંડુ

અમદાવાદઃ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તેમજ તેઓની કેબીનેટના વરિષ્ઠ મંત્રીઓએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીકરૂપ છે તેમ જણાવી અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવુ એ એક અનોખો અનુભવ છે. નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ […]

સૌરાષ્ટ્ર-તમિલ સંગમઃ ગુજરાતનો ગરબો…તમિલનું ભરતનાટ્યમ, કથ્થક અને કલાકૃતિ એક સે બઢ કર એક

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-તમિલ સંગમની ઉજવણી સદીઓના સંબંધોની યાદ તાજી કરવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના ચોથા દિવસે પ્રેક્ષકો ઝાંખી જોઈને ઝુમી ઉઠ્યા હતા. આ તમિલ સંગમ ઉજવણી ખરા અર્થમાં યાદગાર પુરવાર થઈ રહી છે. વિશ્વમાં સૌથી વધુ પ્રેમાળ, લાગણીશીલ, કરુણામય અને સંબંધોને મહત્વ આપનાર ભારત દેશ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના સૂત્રને ચરિતાર્થ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી રૂ. 219 કરોડથી વધુના ખર્ચે 95 કિ.મીનો રસ્તો બનાવાશે

ગાંધીનગરઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે દેશવિદેશના લાખો સહેલાણીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના મહત્ત્વના હિલ સ્ટેશન એવા સાપુતારાની મુલાકાત લેનારા પર્યટકોની સંખ્યા ખૂબ મોટી છે. ત્યારે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે આ બંને મહત્ત્વના પ્રવાસન સ્થળોને જોડતા 95 કિલોમીટર લંબાઇના માર્ગના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચાર્જિંગ સ્ટેશન નજીક પાર્કિંગમાં પાર્ક કરેલી 20 જેટલી ઈ-રિક્ષા આગમાં બળીને ખાક

રાજપીપળાઃ રાજ્યના પર્યટક સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાર્જિગ સ્ટેશનથી 30થી 35 ફુટ દુર પાર્ક કરેલી ઈ-રિક્ષામાં આગ લાગતા આજુબાજુ પાર્ક કરેલી 20 ઈ-રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહિવટી તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે, ચાર્જિંગ સ્ટેશનથી 35 ફુટ દુર KETO કંપનીની માલીકીની 15 રિક્ષાઓ પાર્કિંગમાં મુકેલી હતી. તે દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code