1. Home
  2. Tag "stay healthy"

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

હવે તંદુરસ્ત રહેવા માટે આ કેટલીક ટેવ પાડી દો,હેલ્ધી પણ રહેશો અને જીવન જીવવું બનશે સરળ

દરોરજ સવારે તાલવાની આદત રાખોટ હળવી કસરત કરવાની આદત પાડો નીચે બેસીને જમવાની આદત રાખો   સામાન્ય રીતે આજની ફાસ્ટ લાઈફમાં સૌ કોઈ દરેક સુવિધાઓ વચ્ચે જીવી રહ્યું છે, પણ આ સુવિધાઓ ક્યાંકને ક્યાંક શરીરને નબળી બનાવી રહી છે,જેમાં ખાસ કરીને નીચે ન બેસવું એટલે કે જમવા માટે ડાયનિંગ ટેબલનો ઉપયોગ, ક્યારેય ચાલવું નહી, કપડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code