અમદાવાદના નરોડા વિસ્તારમાં સામાન્ય બાલોચાલીમાં બે જુથ વચ્ચે પથ્થરમારો
બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો પોલીસે બળ પ્રયોગ કરીને ટોળાંને વિખેરી નાંખ્યા પોલીસે ગુનો દાખલ કરીને સઘન બંદોબસ્ત ગોઠવી દીધો અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે જુથો બાખડી પડ્યા હતા. પત્તા રમી રહેલા લોકો વચ્ચે બાલાચાલી થયા બાદ બે જુથો સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું […]