1. Home
  2. Tag "Stop"

ભ્રષ્ટાચારને રોકવા માટે ગ્રામીણ સ્થાનિક એકમોને ફાળવવામાં આવેલા ભંડોળ પર નજર રાખવી જોઈએ: પ્રો. એસ. પી. સિંહ બઘેલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં રાજ્ય મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલે નવી દિલ્હીમાં “રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ – એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગ” શીર્ષક સાથે સંબંધિત અહેવાલનું અનાવરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, પંચાયતી રાજ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી સુશીલ […]

દરિયામાં ચાલતા મોટા જહાજોને કેવી રીતે રોકવામાં આવે છે જાણો

બધા વાહનોને રોકવા માટે બ્રેક હોય છે. પરંતુ પાણીના જહાજોમાં બ્રેક હોતા નથી. હા, પાણીનું વહાણ બ્રેક વગર રોકાઈ જાય છે. જહાજોને રોકવા માટે કઈ તકનીકોનો ઉપયોગ થાય છે. જ્યારે પણ કોઈ વાહન રસ્તા પર ચાલે છે, ત્યારે તેને ક્યારેક અચાનક બ્રેક લગાવવી પડે છે. જેના કારણે ગાડી તરત જ અટકી જાય છે. પરંતુ પાણીના […]

RBIએ ડિજિટલ ફ્રોડ રોકવા માટે લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાએ, બેંકો અને નોન-બેંકિંગ એકમો માટે ખાસ ઇન્ટરનેટ ડોમેન્સ ‘બેંક ડોટ ઇન’અને ‘ફીન ડોટ ઇન’લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટમાં વધી રહેલા છેતરપિંડીના કેસોનો સામનો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મોટું પગલું ભર્યું છે. દ્વિ-માસિક નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક […]

PMJAYમાં ગેરરીતિ રોકવા માટે હવે AIની મદદ લેવાશે

• ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખોટા ડૉક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે • સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે  • ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા કાર્ડ ધરાવતા દર્દીઓને બીનજરૂરી ઓપરેશન કે સારવાર કરીને લાખો રૂપિયાના બિલો સરકાર પાસેથી વસુલવામાં આવતા હતાં. […]

ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ – NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે. જમ્મુ વિસ્તારનાં વિવિધ જિલ્લાઓમાં સલામતી દળો પર ત્રાસવાદી હૂમલાઓ અને ત્રાસવાદીઓ […]

‘બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો’, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનર જોવા મળ્યું

અમેરિકાના ન્યુયોર્કમાં આજે સવારે આકાશમાં એક વિશાળ બેનર જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં આ બેનરમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા બંધ થવી જોઈએ. આ વિશાળ બેનર હડસન નદી અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઉપર પવનમાં લહેરાતું જોવા મળ્યું હતું. આ બેનરો લહેરાવનારા લોકોમાં બાંગ્લાદેશ મૂળના હિન્દુ સમુદાયના સિતાંશુ ગુહા પણ […]

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ભારતના પ્રયાસો શરૂ, અજીત ડોભાલ રશિયન NSAને મળ્યા

PM મોદીની યુક્રેન મુલાકાત મામલે બંને NSA વચ્ચે ચર્ચા યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવામાં ભારતની સંભવિત ભૂમિકા ચર્ચા નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ યુદ્ધમાં શાંતિમંત્રણા માટે ભારત સહિત 3 દેશ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભારત દ્વારા રશિયા અને યુક્રેન […]

ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સ્કીને રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનું વચન આપ્યું

નવી દિલ્હીઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધને રોકવાનું વચન આપ્યું હતું. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી. તેમણે મને ખૂબ જ સફળ રિપબ્લિકન નેશનલ કન્વેન્શન અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે […]

બંગાળઃ હિંસા રોકવા માટે સેન્ટ્રલ ફોર્સની 700 કંપનીઓ તૈનાત

નવી દિલ્હીઃ 4 જૂને લોકસભા ચૂંટણીની મતગણતરીથી, પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાંથી મતદાન પછીની હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. આના પગલે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ હાલ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય સશસ્ત્ર પોલીસ (SAP) બંનેની કુલ 700 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું […]

મોટરકારમાં સેફ્ટી સુવિધા જ પ્રવાસીઓ માટે જોખમી બની રહી છે, આકસ્મિક ઘટના અટકાવવા ખાસ ધ્યાન રાખવું જરુરી

નવી દિલ્હીઃ આજે માર્કેટમાં જાણીતી કંપનીઓની મોટરકાર જોવા મળે છે અને માર્ગો ઉપર સામાન્યથી લઈને લકઝુરિયસ કાર દોડતી જોવા મળે છે. જો કે, ઘણી વાર લકઝુરિયર્સ મોટરકારમાં આપવામાં આવેલી સેફ્ટી સુવિધા પ્રવાસીઓ માટે જોખમી બની રહી છે, અગાઉ અનેકવાર મોટરાકરના અકસ્માત બાદ આગ સહિતની દુર્ઘટના બને છે. જેથી મોટરકારની ખરીદી પહેલા તેમની સેફ્ટી સુવિધાઓનો ખ્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code