1. Home
  2. Tag "stray dogs"

રખડતા કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટે પ્રાણીપ્રેમીઓને લીધા આડેહાથ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા જતા હુમલાઓ અને તેના કારણે થતા મોતના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરાઓના હુમલાથી થતી કોઈપણ ઈજા કે મૃત્યુ માટે નાગરિક સત્તાવાળાઓ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને કૂતરાઓને ખવડાવનારા (ફીડર્સ) બંનેને જવાબદાર ઠેરવી શકાય […]

ગાંધીનગર મ્યુનિ.દ્વારા હવે રખડતા કૂતરાઓ માટે હોસ્ટેલ બનાવાશે

ગાંધીનગર, 31 ડિસેમ્બર 2025:  Gandhinagar Municipality will now build a hostel for stray dogs  પાટનગર ગાંધીનગરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અને ડોગ બાઈટના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અડાલજ નજીક રખડતા કૂતરાઓ માટે હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાલતુ કૂતરા (પેટ ડોગ) […]

દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક અવારનવાર જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કૂતરાઓના કારણે ડરમાં રહેવા મજબૂર છે. કારણ કે ભૂતકાળમાં કૂતરાઓએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્દેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં બધા રખડતા કૂતરાઓને પકડવામાં આવશે. આ […]

ગાંધીનગરમાં રખડતા કૂતરાઓની વસતી 50 હજારે પહોંચી, ખસીકરણની કામગીરી હાથ ધરાઈ

39 હજારરખડતા કૂતરાનું હડકવા વિરોધી રસીકરણ કરાયુ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કૂતરાની સમસ્યા અંગે ખાસ બેઠક યોજાઈ સેકટર-30માં 400 સ્વાનને રાખી શકાય એવું એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં રખડતા કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિના એક અંદાજ મુજબ શહેરમાં 50 હજાર રખડતા કૂતરા છે. રખડતા કૂતરાની વસતી વધતી રોકવા માટે […]

સુરતઃ રખડતા કૂતરાએ સૂતેલા માસૂમ બાળક પર કર્યો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદઃ સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રખડતા કૂતરાએ સોફા પર સૂતેલા બાળક પર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સમયે એક મહિલા તેના બાળકને સોફા પર સૂવડાવી ઘરનું કામ કરી રહી હતી. આ દરમિયાન એક રખડતો કૂતરો ઘરમાં ઘૂસી જાય છે […]

અમદાવાદમાં પાલતું ડોગ માટે લાયસન્સ લેવું પડશે, રખડતા કૂતરા માટે RFID ચીપ લગાડાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા અને પાલતુ કૂતરાઓ માટે પોલીસી બનાવી છે. રેબિઝ ફ્રી સિટી 2030ના પ્લાન મુજબ રખડતાં કૂતરાંની સાથે પાલતુ કૂતરા માટે પણ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.  જો કોઈપણ વ્યક્તિને ઘરે કૂતરો પાળવો હોય તો તેને ફરજિયાતપણે લાઈસન્સ લેવું પડશે. લાઈસન્સ ફી રૂ.500થી 1000ની વચ્ચે નક્કી કરાશે. ઉપરાંત રખડતાં કૂતરાંને આરએફઆઈડી ચિપ […]

અમદાવાદમાં રખડતા કુતરાની વસતી ઘટાડવા માટે AMCએ એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરશે

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાની વસતી જાય છે. સાથે ડોગ બાઈટના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની વસતીને નિયંત્રણમાં કરવા માટે એક્શન પ્લાન બનાવી યોગ્ય કામગીરી કરવામાં આવશે. શહેરના રખડતા કૂતરાઓને હડકવા વિરોધી રસી લગાવી કૂતરાઓની વસ્તી નિયંત્રિત કરવા માટે સર્વેલન્સ હાથ ઘરવામાં આવશે. તેના માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં 14 […]

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની જેમ કૂતરાઓનો પણ ત્રાસ વધ્યો, મહિનામાં 1430 લોકોને કૂતરા કરડ્યાં

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની જેમ હવે તો રખડતા કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. ડોગ બાઈટના બનાવોમાં વધરો થયો છે. એક મહિનામાં 1430 લોકોને કૂતરા કરડતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ આંકડો સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયો છે. નગરપાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. હજુ ત્રણ મહિના પહેલા જ શહેરના અજરામર ટાવરથી […]

રાજકોટમાં રખડતા કૂતરાનો ત્રાસ, એક મહિનામાં 500 કરતા વધુ લોકોને કરડ્યાં

રાજકોટઃ શહેરમાં કૂતરાની વધતી જતી વસતીને લીધે કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. જો કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા મહિને 250થી વધુ કૂતરાના ખસ્સીકરણનો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ છેલ્લા એક મહિનામાં કૂતરા કરડવાના 500થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે મ્યુનિ.ની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. રાજકોટ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં પણ શ્વાનનો આતંક યથાવત […]

અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાના બનાવમાં વધારો, એક વર્ષમાં 58000 લોકોને બચકા ભર્યા

અમદાવાદ: શહેરમાં પણ હવે રખડતા કૂતરાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસ્સીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ કહેવાય છે. કે ખાનગી એજન્સીને કામ સોંપ્યું હોવાથી યોગ્ય કામગારી થાય છે કે કેમ તેની કોઈ તકેદારી રખાતી નથી. તેને લીધે કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રસ્તા પર રખડતા કૂતરાઓ વહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code