1. Home
  2. Tag "stray dogs"

કચ્છ જિલ્લામાં ગાયોને નિરણ તેમજ રખડતા શ્વાનોની અન્નસેવા કરવામાં આવી

કચ્છ જીલ્લાના ગોપાલનાથ ગોપાલ ચીક્કી વાળા બન્યા ગૌનાથ – ગૌપાલક બાર હજાર કિલો ઉપરના લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવવામાં આવ્યો ભુજ, 13 માર્ચ, 2026 –  ધૂળેટીની ઊજવણી નિમિત્તે તાજેતરમાં ઉદાર દાતાઓ દ્વારા કચ્છમાં સેંકડો ગાયોને લીલું નિરણ તથા રસ્તામાં ફરતા નિરાધાર શ્વાનોને પોષણયુક્ત ખોરાક આપીને તેમની પણ અન્નસેવા કરવામાં આવી હતી. ભુજના સમાજસેવક પંકજભાઈ વ્યાસના […]

સરકારી તબીબો સહિત આરોગ્યના કર્મચારીઓ રખડતા કૂતરાની ગણતરી કરશે

રાજકોટ, 27 ફેબ્રુઆરી 2026:  Government doctors and health workers will count stray dogs રખડતા કૂતરા ગણવાનું કામ પહેલા શિક્ષકોને સોંપાતા ભારે વિરોધ થયા બાદ શિક્ષણ વિભાગે ફેરવી તોળ્યું હતું. હવે સરકારી તબીબો અને આરોગ્ય વિભાગના સ્ટાફ પાસે રખડતા કૂતરા ગણતરીનું કામ સોંપાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર […]

શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026 – શિક્ષકો પાસે કૂતરાંની ગણતરી કરાવવા અંગે પ્રસિદ્ધ અને પ્રસારિત થયેલા અહેવાલોને સરકાર દ્વારા પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું યોગ્ય અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો પાસે આવી કામગીરી કરાવવાની ક્યાંય વાત જ નથી. રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, […]

રખડતા કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટે પ્રાણીપ્રેમીઓને લીધા આડેહાથ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા જતા હુમલાઓ અને તેના કારણે થતા મોતના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરાઓના હુમલાથી થતી કોઈપણ ઈજા કે મૃત્યુ માટે નાગરિક સત્તાવાળાઓ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને કૂતરાઓને ખવડાવનારા (ફીડર્સ) બંનેને જવાબદાર ઠેરવી શકાય […]

ગાંધીનગર મ્યુનિ.દ્વારા હવે રખડતા કૂતરાઓ માટે હોસ્ટેલ બનાવાશે

ગાંધીનગર, 31 ડિસેમ્બર 2025:  Gandhinagar Municipality will now build a hostel for stray dogs  પાટનગર ગાંધીનગરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અને ડોગ બાઈટના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અડાલજ નજીક રખડતા કૂતરાઓ માટે હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાલતુ કૂતરા (પેટ ડોગ) […]

દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક અવારનવાર જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કૂતરાઓના કારણે ડરમાં રહેવા મજબૂર છે. કારણ કે ભૂતકાળમાં કૂતરાઓએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્દેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં બધા રખડતા કૂતરાઓને પકડવામાં આવશે. આ […]

ગાંધીનગરમાં રખડતા કૂતરાઓની વસતી 50 હજારે પહોંચી, ખસીકરણની કામગીરી હાથ ધરાઈ

39 હજારરખડતા કૂતરાનું હડકવા વિરોધી રસીકરણ કરાયુ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કૂતરાની સમસ્યા અંગે ખાસ બેઠક યોજાઈ સેકટર-30માં 400 સ્વાનને રાખી શકાય એવું એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં રખડતા કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિના એક અંદાજ મુજબ શહેરમાં 50 હજાર રખડતા કૂતરા છે. રખડતા કૂતરાની વસતી વધતી રોકવા માટે […]

સુરતઃ રખડતા કૂતરાએ સૂતેલા માસૂમ બાળક પર કર્યો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદઃ સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રખડતા કૂતરાએ સોફા પર સૂતેલા બાળક પર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સમયે એક મહિલા તેના બાળકને સોફા પર સૂવડાવી ઘરનું કામ કરી રહી હતી. આ દરમિયાન એક રખડતો કૂતરો ઘરમાં ઘૂસી જાય છે […]

અમદાવાદમાં પાલતું ડોગ માટે લાયસન્સ લેવું પડશે, રખડતા કૂતરા માટે RFID ચીપ લગાડાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા અને પાલતુ કૂતરાઓ માટે પોલીસી બનાવી છે. રેબિઝ ફ્રી સિટી 2030ના પ્લાન મુજબ રખડતાં કૂતરાંની સાથે પાલતુ કૂતરા માટે પણ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.  જો કોઈપણ વ્યક્તિને ઘરે કૂતરો પાળવો હોય તો તેને ફરજિયાતપણે લાઈસન્સ લેવું પડશે. લાઈસન્સ ફી રૂ.500થી 1000ની વચ્ચે નક્કી કરાશે. ઉપરાંત રખડતાં કૂતરાંને આરએફઆઈડી ચિપ […]

અમદાવાદમાં રખડતા કુતરાની વસતી ઘટાડવા માટે AMCએ એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરશે

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાની વસતી જાય છે. સાથે ડોગ બાઈટના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની વસતીને નિયંત્રણમાં કરવા માટે એક્શન પ્લાન બનાવી યોગ્ય કામગીરી કરવામાં આવશે. શહેરના રખડતા કૂતરાઓને હડકવા વિરોધી રસી લગાવી કૂતરાઓની વસ્તી નિયંત્રિત કરવા માટે સર્વેલન્સ હાથ ઘરવામાં આવશે. તેના માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં 14 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code