રાજસ્થાનના RTO અધિકારીઓની હેરાનગતીથી સુરતના લકઝરી બસ ઓપરેટરોની હડતાળ
સુરત, 24 ફેબ્રુઆરી 2026: શહેરમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા રાજસ્થાનના લોકો હોળી અને ધૂળેટીના તહેવારોમાં માદરે વતન જતા હોય છે. સુરતથી રાજસ્થાનના વિવિધ શહેરો માટે રોજ 300થી વધુ લકઝરી બસો મુકાતી હોય છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પાસિંગની લકઝરી બસોને રાજસ્થાન આરટીઓ દ્વારા હેરાનગતી કરવામાં આવતા બસ ઓપરેટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. જોકે રાજસ્થાન આરટીઓ અને […]


