1. Home
  2. Tag "student"

વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા આપવાનો સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ કોરોનાના કેસ ઘટના હવે ઘણા દેશોમાં કોલેજ અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ શરૂ થઈ રહ્યા છે. આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન રાજ્યમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જતા હોય છે. આ વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે  એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યપ્રધાન  […]

કોરોનાના ત્રીજી લહેર પહેલા આગોતરૂં આયોજનઃ મેડિકલ-પેરામેડિકલ વિદ્યાર્થીને કોવિડની ડ્યૂટી સોંપી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 25 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. ત્યારે સરકારે અગમચેતિ દાખવીને નિયંત્રણોમાં બહુ છૂટછાટ આપી નથી. સાથે કોરોનાની ત્રીજી લહેર આવે તો તેના માટે આગોતરી તૈયીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછતને પહોંચી વળવા મેડિકલ- પેરા મેડિકલ સ્ટૂડન્ટ્સને જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોમાં તાત્કાલિક નિમણૂકની કામગીરી કલેક્ટરો અને મ્યુનિસિપલ […]

રાજ્યમાં નવા સત્રથી ધો. 1થી 10માં ભણતા વિદ્યાર્થીઓને એક માસનો બ્રિજ કોર્સ કરવો પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે પરીક્ષા નહીં લઈ શકાતા સરકારે 10 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ હવે આ નિર્ણયને કારણે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ફરીવાર એક નવો કોર્સ કરવો પડશે. રાજ્યમાં 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સાથે ધો.1થી 10ના વિદ્યાર્થીઓ માટે એક માસનો બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ જે […]

કોરોના કાળમાં કેરળના વિદ્યાર્થીની અનોખી શોધઃ માઇક-સ્પીકરવાળા માસ્કની રચના

આ ગેજેટથી તબીબોને થશે ફાયદો ચાર્જ કર્યાં બાદ છ કલાક સુધી કરી શકાય છે ઉપયોગ તબીબ માતા-પિતા પાસેથી વિદ્યાર્થીને મળી પ્રેરણા મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાકભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોના કાળમાં હવે માસ્ક જીવનનો એક ભાગ બની ગયો છે. દરમિયાન કેરળના બીટેકના એક વિદ્યાર્થીએ એક અનોખી શોધ કરી છે. વિદ્યાર્થીએ માઇક-સ્પીકરવાળા […]

ગુજરાતમાં GTU વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે, 4મેથી થશે પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના શિક્ષણને વ્યાપક અસર પડી છે. ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમજ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવાશે. હાલની આ મહામારીને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન પરીક્ષા લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. પ્રાપ્ત […]

કોરોનાથી બચાવે તેવા હેલ્મેટની ધો-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી શોધ

દિલ્હીઃ કોરોના મહામારીને અટકાવવા માટે અને તેનાથી બચવા માટે સતત નવી શોધ થઈ રહી છે. આ દરમિયાન વારાણસીમાં ધો-6માં અભ્યાસ કરતદી અપેક્ષા નામની વિદ્યાર્થિનીએ કોરોના સેફ્ટી હેલમેટની શોધ કરી છે. જે લોકોની સુરક્ષા સાથે મેડિકલ ઈમરજન્સીમાં પણ મદદ કરશે. ઉત્તરપ્રદેશના વારાણસીમાં ધો-6માં અભ્યાસ કરતી 12 વર્ષીય વિદ્યાર્થિનીએ એક કોરોના સેફ્ટી હેલમેટ બનાવ્યું છે. જે હવામાં […]

ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિકૃપા ગણથી અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ધો-10 અને 12ની મે મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા હાલ મુલત્વી રાખવામાં આવી છે.  ધોરણ 9 અને 11ના પરિણામ અંગે હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ધો-9 અને 11માં 70 માર્કસના આધારે પરિણામ […]

યુનિ.-કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના તમામને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપવા શૈક્ષણિક સંઘની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા ધો-૧૦ અને ૧૨ની ૧૦મી મેથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરીને ધો-1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપીને વહેલા વેકેશન જાહેર કરવાની માગણી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં […]

ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, ધો-10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. બીજી તરફ બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ધો-10 અને ધો-12ની બોર્ડની […]

ગુજરાતમાં કોરોનાના પગલે ધો-1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગણી

ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રીને લખ્યો પત્ર બોર્ડની પરીક્ષા મેની જગ્યાએ જૂનમાં રાખવા રજૂઆત અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા અમદાવાદ સહિતના શહેરોમાં સ્કૂલોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળતા વાલીઓ પણ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધો-1થી 9ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code