1. Home
  2. Tag "sudan"

સુદાન: હિંસા ભડકવાને લઈ UNએ ‘તાત્કાલિક જોખમ’ની ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ સુરક્ષા પરિષદને ભયંકર ચેતવણી જારી કરી હતી, સુદાનના એક શહેરમાં આશરે 8,00,000 વ્યક્તિઓની દુર્દશા તરફ ધ્યાન દોર્યું કારણ કે હિંસા વધી રહી છે, અને ડાર્ફુરમાં વધુ સંઘર્ષ ભડકાવવાની ધમકી આપી છે. સુદાનની સેના (SAF) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે એક વર્ષ પહેલાં ફાટી નીકળેલા સંઘર્ષે વિશ્વની સૌથી […]

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

સુદાનમાં રહેણાક વિસ્તારમાં હવાઈ હુમલા, 40થી વધારે વ્યક્તિના મૃત્યુ

સુદાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ હવાઈ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધવાની આશંકા ખાર્તુમ: સુદાનમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દરમિયાન  દક્ષિણ-પશ્ચિમ સુદાનમાં દક્ષિણ દારફુરની રાજધાની ન્યાલામાં બજારો અને રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયાનું જાણવા મળે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, યુદ્ધ વિમાનોએ રઅલ-સાદ […]

સુદાનની રાજધાની ખાર્તુમમાં ડ્રોન હુમલો, 43 લોકોના મોત

નવી દિલ્હીઃ સુદાનની રાજધાની ખાર્તુમની દક્ષિણમાં એક બજાર પર ડ્રોન હુમલામાં 43 લોકો માર્યા ગયા અને 55 અન્ય ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુદાનમાં દેશના નિયંત્રણ માટે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો થયો છે. જનરલ અબ્દેલ ફતાહ બુરહાનની આગેવાની હેઠળની સેના અને […]

સુદાનમાં પેસેન્જરન વિમાન અકસ્માતનો શિકાર બન્યું ,સૈન્યકર્મી સહીત 9 લોકોના મોત

દિલ્હીઃ દેશમાં અને દેશની બહાર વિદેશમાં અનેક વખત વિમાન સાથે દૂર્ઘટના  બનવાના સમાચારો સામે આવતા રહેતા હોય છે ત્યારે સુડાનમાં એક વિમાન સાથે દુર્ઘટના સર્જાય હોવાની માહિતી મળી રહી છે આ ઘટના સામાન્ય ન હતી આ ઘટનામાં 2 સેન્ય કર્મીઓ સહીત 9 લોકોના મોતના એહવાલ સામે આવ્યા છે. રવિવારના રોજ યુદ્ધના 100મા દિવસે સુદાનના ભાગોમાં […]

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચેની અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચે અથડામણ અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા દિલ્હી :  સુડાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે અથડામણ થયું હતું.આ અથડામણ વચ્ચે સુડાનના ઓમડુરમૈન શહેર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઠવાડિયા સુધી ચાલેલા […]

ભારતે ઓપરેશન કાવેરી બંધ કર્યું , અત્યાર સુધી 3,800થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા

ભારતે બંધ કર્યું ઓપરેશન કાવેરી અત્યાર સુધી આ ઓપરેશન હેઠળ 3800થી વધુ લોકોને સુરક્ષિત બહાર લવાાય દિલ્હીઃ-સુડાનમાં ચાલતા યુદ્ધ વચ્ચે ભારતીયોને બહાર સુરક્ષિત રીતે ખસેડવા માટે પીએમ મોદીના અથાગ પ્રયત્નો ભારત સરકારે ઓપરેશન કાવેરી શરુ કર્યું હચું જહવે  ભારતે શુક્રવારે ‘ઓપરેશન કાવેરી’ બંધ કરી દીધું હતું, જે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં […]

રાજકોટઃ સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 વ્યક્તિઓનું પરિવારજનો સાથે મિલન, લાગણીસરભ દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી અહીં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન કાવેર હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી મારફતે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે ભારતીયોને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન તાજેતરમાં 230થી વધારે ભારતીયો હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. જે પૈકી 150 જેટલા રાજકોટવાસીઓને ખાસ મારફતે રાજકોટ […]

સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે સહમતિ, 7 દિવસ સુધી રહેશે યુદ્ધવિરામ

સુડાનમાં યુદ્ધા વિરામને મળી સહમચિ 4 મે થી 11 મે સુધી રહેસે યુદ્ધ વિરામ દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા યુદ્ધા વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છએ જે પ્રમાણે યુદ્ધગ્રસ્ત સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએફ વચ્ચે સાત દિવસીય યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. પ્જુરાપ્બાત વિગત પ્માંરમાણે દક્ષિણ સુડાનના વિદેશ મંત્રાલયે 2 મેના રોજ સત્તાવાર […]

ઓપરેશન કાવેરીઃ સુદાનમાંથી અત્યાર સુધીમાં 3000થી વધારે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં

નવી દિલ્હીઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને પગલે અનેક ભારતીય સહિતના વિદેશી નાગરિકો ફસાયેલા છે. પોતાના દેશના નાગરિકોને બહાર નીકાળવા માટે પ્રયાસ શરૂ કરાયાં હતા. ભારતની મોદી સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓવરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા 3 હજારથી વધારે ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code