1. Home
  2. Tag "sudan"

સુદાનમાં પેસેન્જરન વિમાન અકસ્માતનો શિકાર બન્યું ,સૈન્યકર્મી સહીત 9 લોકોના મોત

દિલ્હીઃ દેશમાં અને દેશની બહાર વિદેશમાં અનેક વખત વિમાન સાથે દૂર્ઘટના  બનવાના સમાચારો સામે આવતા રહેતા હોય છે ત્યારે સુડાનમાં એક વિમાન સાથે દુર્ઘટના સર્જાય હોવાની માહિતી મળી રહી છે આ ઘટના સામાન્ય ન હતી આ ઘટનામાં 2 સેન્ય કર્મીઓ સહીત 9 લોકોના મોતના એહવાલ સામે આવ્યા છે. રવિવારના રોજ યુદ્ધના 100મા દિવસે સુદાનના ભાગોમાં […]

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચેની અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચે અથડામણ અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા દિલ્હી :  સુડાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે અથડામણ થયું હતું.આ અથડામણ વચ્ચે સુડાનના ઓમડુરમૈન શહેર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઠવાડિયા સુધી ચાલેલા […]

ભારતે ઓપરેશન કાવેરી બંધ કર્યું , અત્યાર સુધી 3,800થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા

ભારતે બંધ કર્યું ઓપરેશન કાવેરી અત્યાર સુધી આ ઓપરેશન હેઠળ 3800થી વધુ લોકોને સુરક્ષિત બહાર લવાાય દિલ્હીઃ-સુડાનમાં ચાલતા યુદ્ધ વચ્ચે ભારતીયોને બહાર સુરક્ષિત રીતે ખસેડવા માટે પીએમ મોદીના અથાગ પ્રયત્નો ભારત સરકારે ઓપરેશન કાવેરી શરુ કર્યું હચું જહવે  ભારતે શુક્રવારે ‘ઓપરેશન કાવેરી’ બંધ કરી દીધું હતું, જે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં […]

રાજકોટઃ સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 વ્યક્તિઓનું પરિવારજનો સાથે મિલન, લાગણીસરભ દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી અહીં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન કાવેર હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી મારફતે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે ભારતીયોને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન તાજેતરમાં 230થી વધારે ભારતીયો હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. જે પૈકી 150 જેટલા રાજકોટવાસીઓને ખાસ મારફતે રાજકોટ […]

સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે સહમતિ, 7 દિવસ સુધી રહેશે યુદ્ધવિરામ

સુડાનમાં યુદ્ધા વિરામને મળી સહમચિ 4 મે થી 11 મે સુધી રહેસે યુદ્ધ વિરામ દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા યુદ્ધા વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છએ જે પ્રમાણે યુદ્ધગ્રસ્ત સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએફ વચ્ચે સાત દિવસીય યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. પ્જુરાપ્બાત વિગત પ્માંરમાણે દક્ષિણ સુડાનના વિદેશ મંત્રાલયે 2 મેના રોજ સત્તાવાર […]

ઓપરેશન કાવેરીઃ સુદાનમાંથી અત્યાર સુધીમાં 3000થી વધારે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં

નવી દિલ્હીઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને પગલે અનેક ભારતીય સહિતના વિદેશી નાગરિકો ફસાયેલા છે. પોતાના દેશના નાગરિકોને બહાર નીકાળવા માટે પ્રયાસ શરૂ કરાયાં હતા. ભારતની મોદી સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓવરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા 3 હજારથી વધારે ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત […]

ઓપરેશન કાવેરી: સુદાનમાં ફસાયેલા વધુ 231 ભારતીય હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યાં

અમદાવાદઃ ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી અમદાવાદ એરપોર્ટ આવેલા 231 જેટલા ભારતીયોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવકાર્યા હતા. કુલ 231 માંથી 208 જેટલા ગુજરાતીઓ સુદાનથી પરત આવ્યા હતા. સુદાનથી પરત ફરેલા લોકોને આવકારતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનમાં ફસાયેલા દરેક ભારતીયને પોતાના પરિવાર […]

ઓપરેશન કાવેરી અંતર્ગત સુડાનથી ભારતીયોની 14મી બેચ દિલ્હી આવી પહોંચી

દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય લોકોને બહાર કાઢવા માટે ભારત સરકારનું ઓપરેશન કાવેરી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.વિતેલા દિવસને શનિવારે, ભારતીય નાગરિકોની 14મી બેચને લઈને એક નૌકાદળનું જહાજ પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ માટે રવાના થયું હતું. ભારતીય નૌકાદળના જહાજ INS તેગે શનિવારે ઓપરેશન કાવેરી હેઠળ મુશ્કેલીગ્રસ્ત સુડાનમાંથી 288 ફસાયેલા ભારતીયોને […]

ઓપરેશન કાવેરીઃ સુદાનથી 56 ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યા

અમદાવાદઃ સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુદાનથી 56 ગુજરાતીઓ આજે વહેલી પરોઢિયે અમદાવાદ  પહોંચ્યા હતા. આ વેળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડીકે તેમજ ઓપરેશન ‘ કાવેરી’ સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ […]

ઓપરેશન કાવેરી હેઠળ સુડાનમાં ફસાયેલા ભારતીયોની પહેલી ટોળકી ભારત પોંહચી, પીએમ મોદી જીંદાબાદના દિલ્હી એરપોર્ટ પર નારા ગૂંજ્યા

ઓપરેશન કાવેરી અઁતર્ગત સુડાનમાંથી ભારતીયો દિલ્હી પહોંચ્યા દિલ્હી એરપોર્ટ પર ભારતીયોએ પીએમ મોદી જીંદાબાદના નારા લગાવ્યા દિલ્હીઃ- સુડાનમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છએ આ માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવ્યું છએ જે અંતર્ગત સુડાનમાં ફસાયેલા ભારતીયોને પહેલો જથ્થો વિતેલી રાત્રે દિલ્હી એરપોર્ટ પર આવી પહોચ્યો હતો, તમામ લોકોના ચહેરા પર હાશકારો જોવા મળ્યો હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code