શ્રીકૃષ્ણને આ જગ્યાએ પ્રાપ્ત થયું હતું સુદર્શન ચક્ર,જાણો તેના વિશે
ભગવાન શ્રીકૃષ્ણ કે જેમનાથી મહાન વ્યક્તિત્વ આજ સુધી કોઈ થયું નથી અને કદાચ કરોડો વર્ષો સુધી થશે પણ નહીં એમના જો સુદર્શન ચક્રની વાત કરવામાં આવે તો તેના વિશેની વાત પણ રોચક છે. બિલેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ જ મનાય છે. માન્યતા અનુસાર આ શિવલિંગ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે પૂજીત છે! પ્રચલિત માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ આ […]