1. Home
  2. Tag "summer vacation"

ઉનાળું વેકેશનના ટ્રાફિક ધસારાને લીધે એસટીની 2000થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમે 2000થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યભરના એસટી બસ સ્ટેશનો ઉપર પ્રવાસીઓની  ભારે ભીડ જોવા મળી રહી છે.  એસટી નિગમના જુદા જુદા ડિવિઝનોની દૈનિક આવકમાં ખાસ્સો એવો વધારો નોંધાવા લાગ્યો છે. જો કે, એસટી નિગમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એકસ્ટ્રા […]

ઉનાળામાં પરિવાર સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવો, સુંદરતા અમર્યાદિત

સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જેથી મોટાભાગના લોકો પરિવાર સાથે નજીકના હિલસ્ટેશન ઉપર ફરવા જવાનું પસંદ કરે છે. આ આપ પણ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી હોય તો હિમાચલ અને ઉત્તરાખંડ સિવાય જમ્મુ-કાશ્મીરને પણ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં સામેલ કરી શકાય છે. જો તમે સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ વગેરેને કવર […]

ગુજરાત યુનિવર્સિટીમાં 9મીમેથી 26મી જુન સુધી ઉનાળું વેકેશન, અધ્યાપકોની માગનો સ્વીકાર કરાયો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા.1લીમેથી 15મી જુન સુધીનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. પણ યુનિવર્સિટીના અધ્યાપકો-કર્મચારીઓ અને યુનિ.સંલગ્ન કોલેજોના અધ્યાપકોને લોકસભાની ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હોવાથી 7મી મે સુધી વેકેશનનો લાભ શકે નહીં. આથી અધ્યાપક મંડળ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર કરવાની માગ કરી હતી. અધ્યાપક મંડળની માગણીનો સ્વીકાર કરીને ગુજરાત યુનિવર્સિટીએ આગામી તા. […]

જો તમે ઉનાળાની રજાઓમાં બીચ પર જવાનું વિચારી રહ્યા છો, તો આવા ડ્રેસ ચોક્કસ સાથે રાખો

ઉનાળાની ઋતુ તેની સાથે મુસાફરીની માંગ પણ લાવે છે. જો તમે ઉનાળાના વેકેશનમાં દરિયા કિનારાની મજા માણવા જવાની યોજના બનાવી રહ્યા છો, તો અહીં બીચ આઉટફિટના આઈડિયા છે, જે તમે તમારી સાથે ટ્રિપમાં લઈ શકો છો. આપણે દરિયા કિનારે જવાની યોજના બનાવીએ છીએ જેથી આપણે ત્યાં આરામ કરી શકીએ. શાંતિથી બેસીને સમુદ્રના મોજાને જોવાની સાથે ઠંડા […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જાહેર કરેલા ઉનાળું વેકેશન સામે અધ્યાપકોએ દર્શાવી નારાજગી,

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા તા. 1લી મેથી 15મી જુન સુધી દોઢ મહિનાના ઉનાળું વેકેશન જાહેર કરાતા ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અધ્યાપકોએ એવી રજુઆત કરી છે કે, હાલમાં જ લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયેલ હોવાથી 7 મે, 2024 સુધી મોટાભાગના અધ્યાપકો વિવિધ પ્રકારની […]

અરુણાચલની આ જગ્યાઓ છે અતિસુંદર, ઉનાળામાં વેકેશનની મજા માણી શકાય તેવા સ્થળો

અરુણાચલ પ્રદેશ ભારતના સૌથી સુંદર જગ્યાઓ માંથા એક છે. સંસ્કૃતિથી લઈ ખોરાક અને હવામાન દરેક વસ્તુમાં આ પ્રદેશ અલગ છે. એને તેના લીધે ખાસ પણ છે. આ પ્રદેશને પૂર્વનો સૂર્યોદય પણ કહે છે. 20 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ઉનાળામાં ફરવા માટે આ શાનદાર જગ્યા છે. અરુણાચલ પ્રદેશ ફરવા માટે ખૂબ જ […]

ઉનાળું વેકેશનમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ દ્વારા 1400 બસ એક્સ્ટ્રા દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતની મોટાભાગની શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ જતાં ઉત્તરવહીઓનું મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. તા.4થી મેથી ઉનાળાના વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. ઉનાળાના વેકેશનમાં દરેક પરિવાર પોતાના બાળકો સાથે બહારગામ પર્યટક સ્થળોએ ફરવા માટે જતો હોય છે. ત્યારે ઉનાળું વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા 1400 જેટલી એક્સ્ટ્રા બસો દોડવવાનો […]

ઉનાળુ વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી 39 સ્થળોનો પ્રવાસ સુગમ, દેશના પર્વતો અને જંગલો ખેડવા ઉત્તમ એર કનેક્ટિવિટી

અમદાવાદ, 13 એપ્રિલ 2023:  ઉનાળુ વેકેશન નજીક છે તેવામાં આકરી ગરમીથી બચવા પ્રવાસનનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. વળી અમદાવાદ એરપોર્ટથી હરવાફરવાના સ્થાનોની એર કનેક્ટીવીટી સુગમ થતા સોનામાં સુગંધ ભળે તેવો સમન્વય સર્જાયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ લોકોને મનપસંદ સ્થળોની મુસાફરી સુગમ બને અને તેમાં અવનવા સ્થળો ઉમેરાય તે માટે એરલાઈન્સની મદદથી પ્રયાસરત […]

SVPI એરપોર્ટ પરથી ઉનાળું વેકેશનમાં ફ્લાઈટ્સની ફ્રિક્વન્સી વધારાઈ

અમદાવાદ :  પ્રવાસનના શોખીન લોકો માટે આ ઉનાળું વેકેશન વિપુલ તકો લઈને આવ્યુ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર વેકેશનમાં મનપસંદ જગ્યાએ હરવા-ફરવા માટે વધુ ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે. શિયાળાનાં સમયપત્રકની સરખામણીએ એપ્રિલથી લગભગ 20% અને સપ્ટેમ્બર 2023થી લગભગ 26% વધુ ફ્લાઈટ્સ ઉમેરાશે. એટલું જ નહીં, નવા સ્થળોની સાથે મનપસંદ સ્થળોએ લઈ જતી ફલાઈટ્સની […]

ઉનાળાના વેકેશનને લીધે ટ્રેનો હાઉસફુલ, કાળુપુર સ્ટેશન પર રોજ એક લાખ પ્રવાસીઓનો ધસારો

અમદાવાદઃ ઉનાળાના વેકેશનને લીધે ઘણાબધા લોકો પોતાના માદરે વતન કે ફરવા માટે જતાં હોવાને લીધે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થયો છે. તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. પ્રવાસીઓને  કન્ફર્મ ટીકીટ ન મળતા છેલ્લી ઘડીએ પ્રવાસ કેન્સલ કરવાની અથવા તો પેનલ્ટી ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે.. ચારધામ યાત્રામાં પણ જવા મોટી સંખ્યામાં લોકો ટ્રેનની મુસાફરી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code