બાંગ્લાદેશે ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા ભારતે આપ્યો કરારો જવાબ
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ સોમવારે સરહદ સંબંધિત મુદ્દાઓ પર બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર નુરુલ ઇસ્લામને પણ સમન્સ પાઠવ્યા હતા. વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ પાઠવ્યા બાદ, નુરુલ ઇસ્લામ મંત્રાલયના સાઉથ બ્લોકમાંથી બહાર આવતા જોવામાં આવ્યા હતા. નુરુલ ઇસ્લામને એવા સમયે સમન્સ પાઠવવામાં આવ્યા છે […]