સૂર્યદેવની કૃપા મેળવવા માંગો છો,તો આ રીતે કરો પૂજા,જાણો સ્નાન અને દાનનો સમય
હિન્દુ ધર્મમાં કુંભ સંક્રાંતિનું વિશેષ મહત્વ છે.મકરસંક્રાંતિની જેમ આ દિવસે પણ સ્નાન અને દાન-પુણ્ય કરવામાં આવે છે.સંક્રાંતિ પર ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.આ દિવસે ગંગા, યમુના અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તને તેમના આશીર્વાદ મળે છે.આ વર્ષે કુંભ સંક્રાંતિ 13 […]