1. Home
  2. Tag "SUN"

સૂર્યદેવની કૃપા મેળવવા માંગો છો,તો આ રીતે કરો પૂજા,જાણો સ્નાન અને દાનનો સમય

હિન્દુ ધર્મમાં કુંભ સંક્રાંતિનું વિશેષ મહત્વ છે.મકરસંક્રાંતિની જેમ આ દિવસે પણ સ્નાન અને દાન-પુણ્ય કરવામાં આવે છે.સંક્રાંતિ પર ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.આ દિવસે ગંગા, યમુના અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તને તેમના આશીર્વાદ મળે છે.આ વર્ષે કુંભ સંક્રાંતિ 13 […]

વિટામીન-ડીની ઉણપ દૂર કરવા ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ…

આપણું શરીર મિનરલ્સ, કેલ્શિયમ, વિટામિન્સ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વોથી બનેલું છે. તેથી, આમાંથી કોઈપણ વસ્તુનો અભાવ શરીર પર વિપરીત અસર કરે છે. આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકોમાં વિટામિન ડીની ઉણપ ખૂબ જોવા મળી રહી છે, જેના કારણે ઘૂંટણમાં દુખાવો, સોજો, સાંધામાં દુખાવો વગેરેની સમસ્યા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકો પોતાના આહારમાં પાંચ […]

દિલ્હી:ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પૂજા થઈ સંપન્ન

દિલ્હી:દેશભરમાં છઠ પર્વની ઉજવણી કરવામાં આવી. શ્રદ્ધાલુ મહિલાઓ આજે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી રહી છે.આ મહાન તહેવાર આજે એટલે કે 31મી ઓક્ટોબરે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. છઠ પૂજામાં સૂર્યદેવ અને માતા છઠ્ઠીની પૂજા કરવામાં આવે છે. છઠ પર્વમાં મહિલાઓ 36 કલાકનું વ્રત રાખે છે. આ તહેવારને સૂર્ય ષષ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. […]

તડકામાં પગ પર સેન્ડલના નિશાનને હવે આ સરળ રીતે કરો દૂર

તડકામાં પગનું આ રીતે રાખો ધ્યાન સેન્ડલના નિશાન પગ પર નહીં પડે શરીરનું પણ આ રીતે રાખો ધ્યાન ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે શરીર ડલ પડતું જાય છે.તડકામાં ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ગરમીમાં પગ પર પડી જતા સેન્ડલના નિશાન વિશે તો હવે તેને પણ દૂર […]

ઉનાળામાં ગરમીથી થતા ઈન્ફેક્શનથી કેવી રીતે બચવું? જાણી લો કેટલી ટીપ્સ

ઉનાળામાં ઈન્ફેક્શનથી બચો પરસેવાથી થાય છે ઈન્ફેક્શન? તો આ ટીપ્સને અપવાની જૂઓ ઉનાળાના સમયમાં મોટાભાગના લોકોને ગરમીના કારણે પરસેવાની સમસ્યા થતી હોય છે. આમ તો શરીરમાં પરસેવો થાય તેને સારુ માનવામાં આવે છે પરંતુ પરસેવાને કારણે પણ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળાના સમયમાં કસરત કરવાથી પણ શરીર તંદુરસ્ત રહે છે અને પરસેવો થાય છે […]

ભયંકર તડકામાં વધારે સમય બહાર ફરવાનું ટાળજો,આ પ્રકારે શરીરને કરે છે અસર

ભયંકર તડકામાં બહાર જવાનું ટાળો શરીરને આ રીતે કરી શકે છે અસર કિડનીને પણ થઈ શકે છે અસર દેશમાં અત્યારે ગરમીનો માહોલ છે, ગરમીનો પારો 40 ડિગ્રીના તાપમાનને ક્રોસ કરી રહ્યો છે ત્યારે દરેક લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભયંકર તડકાની અસર શરીરના અનેક ભાગો પર થઈ રહી છે અને તેનાથી ગંભીર પરિણામ પણ ભોગવવું […]

ભારતઃ આગામી સપ્તાહથી ઠંડીમાં લોકોને મળશે રાહત, મહત્તમ તાપમાનમાં થશે વધારો

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જો કે, આગામી સપ્તાહથી ઠંડીમાં ઘટાડો થવાની શકયતા છે. જેથી લોકોને ઠંડીમાં રાહત મળશે. માર્ચના આરંભ સાથે જ શિયાળુ ધીમે-ધીમે વિદાય લેશે. દિલ્હી-એનસીઆરના કરોડો લોકો આગામી સપ્તાહથી ઠંડીમાંથી રાહત મળવાની સાથે સૂર્યપ્રકાશને કારણે હવામાનનો મૂડ પણ બદલાવાનો છે. હવામાન વિભાગની આગાહી […]

મોઢેરાનું ઐતિહાસિક સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળી ઊઠશે અને ગામ પણ સોલર વિલેજ બનશે

મહેસાણાઃ જિલ્લાના બહેચરાજી તાલુકામાં આવેલું ઐતિહાસિક અને બેનમુન એવું સૂર્ય મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવામાં આવશે. આ નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. ખુબ ઝડપથી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ મોઢેરાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code