1. Home
  2. Tag "Supreme Court"

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટના પાંચ નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા

નવી દિલ્હી, 02 જૂન 2026: Five new judges ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે આજે સુપ્રીમ કોર્ટના પાંચ નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પર કેન્દ્ર સરકારે તેમની નિમણૂકને મંજૂરી આપ્યા બાદ, ન્યાયાધીશ શીલ નાગુ, ચંદ્રશેખર, સંજીવ સચદેવ અને અરુણ પલ્લી સહિત વરિષ્ઠ વકીલ વી. મોહનાએ ન્યાયાધીશ તરીકે શપથ લીધા. 22 અને 27 મેના રોજ યોજાયેલી […]

સુપ્રીમ કોર્ટે વિનેશ ફોગાટને 2026 એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી

નવી દિલ્હી, 29 મે 2026: 2026 Asian Games trials વિનેશ ફોગાટની એશિયન ગેમ્સમાં ભાગ લેવાની આશાઓને બળ મળ્યું છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમને 2026 એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી. આ સ્ટાર મહિલા કુસ્તીબાજ 30 મેથી શરૂ થનારા ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે લાયક બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “જો તે બીજું કોઈ […]

તમામ હાઈકોર્ટને 3 મહિનાની અંદર પેન્ડિંગ ચુકાદા સંભળાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી, 29 મે 2026: દેશની તમામ હાઈકોર્ટ દ્વારા ચુકાદાઓ સંભળાવવામાં થઈ રહેલા લાંબા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ પોતાની વિશેષાધિકાર શક્તિઓનો ઉપયોગ કરતા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તમામ મામલાઓનો નિકાલ વહેલામાં વહેલી તકે થવો જોઈએ. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે તમામ હાઈકોર્ટને અનામત રાખેલા […]

SIR અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે શું કહ્યું, જુઓ વીડિયો

સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા ડૉ. અનિલ પટેલ; ચૂંટણી પંચના બંધારણીય અધિકારો અને વિપક્ષની ભૂમિકા પર આકરા પ્રહારો ગાંધીનગર, 27 મે 2026: SIR અંગે સુપ્રીમ કોર્ટે આજે બુધવારે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભાજપ દ્વારા આવકારવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પણ આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા […]

રાષ્ટ્રીય ચંબલ ઘડિયાળ અભયારણ્યમાં ગેરકાયદેસર રેતી ખનન ન અટકતા સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી, 27 મે 2026: રાષ્ટ્રીય ચંબલ ઘડિયાળ અભયારણ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પર્યાવરણનું સંરક્ષણ માત્ર કોર્ટના દબાણ કે અધિકારીઓના ડરથી ન ચાલી શકે. આ મામલે કડક વલણ અપનાવતા કોર્ટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારને સંવેદનશીલ વિસ્તારોમાં […]

ચૂંટણીપંચની SIR પ્રક્રિયામાં કશું જ ખોટું નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 27 મે 2026: એસઆઈઆરને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો નિર્દેશ આપ્યો હતો. સીજેઆઈ સુર્યકાંત અને ન્યાયમુર્તિ વાગચીની બેંચે નિર્દેશ કર્યો હતો કે, ચૂંટણીપંચ પોતાની શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે. પોતાની શક્તિની બહાર નહીં. પુરી પ્રક્રિયાને સંવિધાનની વિરુદ્ધ કરાર ના કરી શકાય. ચૂંટણીપંચે પોતાના અધિકારીનો ઉપયોગ કર્યો હતો. આ મામલે લંબાણપૂર્વકની સુનાવણી બાદ સુપ્રીમ […]

કોકરોચ જનતા પાર્ટી વિવાદ પર જલ્દી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હી, 25 મે 2026: સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ચકચારી ‘કોકરોચ જનતા પાર્ટી’ વિવાદ પર સોમવારે મહત્વની સુનાવણી થઈ હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ મામલે દાખલ કરાયેલી જનહિત અરજી પર ત્વરિત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સીજેઆઈએ અરજીકર્તા વકીલને ટકોર કરતા કહ્યું કે, તેઓ આ મુદ્દાને આટલી ભાવનાત્મક (ઈમોશનલ) રીતે ન લે. સુપ્રીમ […]

ત્વિષા શર્મા કેસ: સુપ્રીમ કોર્ટે કહ્યું ઘટના દુર્ભાગ્યપૂર્ણ, નિષ્પક્ષ તપાસ જરૂરી

નવી દિલ્હી, 25 મે 2026: ભોપાલના ચકચારી ત્વિષા શર્મા કેસમાં સોમવારે (25 મે, 2026) સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ કેસમાં ન્યાયતંત્ર પર લગાવવામાં આવી રહેલા આક્ષેપો અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મૃતકના સાસુ પૂર્વ જિલ્લા જજ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે […]

NEETપેપર લીક વિવાદમાં સુપ્રીમ કોર્ટે એનટીએ અને કેન્દ્ર સરકારનો ઉધડો લીધો

નવી દિલ્હી, 25 મે 2026: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. વર્ષ 2026માં યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સોમવારે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ […]

NCERT પુસ્તક પ્રકરણ વિવાદ, સુપ્રીમ કોર્ટે પોતાનો હુકમ પાછો ખેંચ્યો

નવી દિલ્હી, 22 મે, 2026: –  NCERT પુસ્તક પ્રકરણ વિવાદમાં અણધાર્યો યુ-ટર્ન આવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ કરેલો પોતાનો હુકમ પાછો ખેંચ્યો છે, એટલું જ નહીં પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ હટાવી દીધી છે. જેને પગલે હવે ન્યાયતંત્ર અંગેનું પ્રકરણ લખનાર ત્રણે વિદ્વાન પ્રાધ્યાપકોને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના ન્યાયતંત્ર પરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code