1. Home
  2. Tag "Supreme Court"

NCERT પુસ્તક પ્રકરણ વિવાદ, સુપ્રીમ કોર્ટે પોતાનો હુકમ પાછો ખેંચ્યો

નવી દિલ્હી, 22 મે, 2026: –  NCERT પુસ્તક પ્રકરણ વિવાદમાં અણધાર્યો યુ-ટર્ન આવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ કરેલો પોતાનો હુકમ પાછો ખેંચ્યો છે, એટલું જ નહીં પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ હટાવી દીધી છે. જેને પગલે હવે ન્યાયતંત્ર અંગેનું પ્રકરણ લખનાર ત્રણે વિદ્વાન પ્રાધ્યાપકોને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે NCERTના ધોરણ 8ના ન્યાયતંત્ર પરના […]

સુખી અને સંપન્ન લોકોએ હવે સ્વેચ્છાએ અનામતમાંથી બહાર નીકળી જવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 22 મે 2026: દેશમાં અનામત અને સામાજિક ગતિશીલતાના મુદ્દે સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ટિપ્પણી કરી છે. પછાત વર્ગોમાં ‘ક્રીમી લેયર’ ને મળતા અનામતના લાભો સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સવાલ ઉઠાવ્યો છે કે, જે પરિવારોએ શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી લીધી છે, શું તેમના બાળકોને […]

જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

આ સરકારનો નીતિગત મામલોઃ કોર્ટે નોંધ્યું નવી દિલ્હી, 20 મે 2026: સુપ્રીમ કોર્ટે બુધવારે જાતિ આધારિત વસ્તી ગણતરી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જાતિગત વસ્તી ગણતરી એ સરકારનો નીતિગત વિષય છે અને કોર્ટ આવા વહીવટી નિર્ણયોમાં દખલગીરી કરી શકે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા […]

સુપ્રીમ કોર્ટ તરફથી શ્વાનપ્રેમીઓને ઝટકો: અગાઉના આદેશમાં ફેરફારની માગ કરતી અરજી ફગાવી

નવી દિલ્હી, 19 મે, 2026: દેશમાં શ્વાન કરડવાના (ડૉગ બાઇટ) વધતા જતા બનાવો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પરથી રખડતા શ્વાનોને હટાવવાના પોતાના અગાઉના નિર્ણયને યથાવત રાખ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે શ્વાનપ્રેમીઓ (ડૉગ લવર્સ) દ્વારા દાખલ કરવામાં આવેલી એ અરજીને સદંતર ફગાવી દીધી છે, જેમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને […]

મંદિરોના પૂજારીઓના વેતન માટે કમિશન બનાવવાની અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે એ જનહિત અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળના મંદિરોના પૂજારીઓ, સેવાદારો અને અન્ય કર્મચારીઓના વેતન તથા સુવિધાઓની સમીક્ષા કરવા માટે ન્યાયિક આયોગ અથવા નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે […]

ટીએમસીને વધુ એક સુપ્રીમ ફટકો, મતગણતરી મામલે મમતા બેનરજીની અરજી ફગાવી

નવી દિલ્હી, 2 મે, 2026: ટીએમસીને વધુ એક અદાલતી ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી કેન્દ્રમાં કેન્દ્રીય કર્મચારીઓની હાજરી સામે મમતા બેનરજીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છે. આજે શનિવારે સવારે તૃણમૂલ કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કપિલ સિબ્બલે કોર્ટમાં TMCનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ TMCને કોઈ રાહત […]

કોંગ્રેસના નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા

નવી દિલ્હી, 01 મે 2026: Congress leader Pawan Khera આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની રિંકી ભૂયાન સરમા વિરુદ્ધ કથિત ખોટા નિવેદનો સંબંધિત બનાવટી અને માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાને આગોતરા જામીન આપ્યા છે. એક આદેશમાં, ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને એ.એસ. ચાંદુરકરની બેન્ચે ખેરાને અમુક શરતોને આધીન આગોતરા જામીન આપ્યા. કોર્ટે ગઈકાલે […]

સુપ્રીમ કોર્ટે RTE હેઠળ ફરજિયાત પ્રવેશને માન્ય રાખ્યો

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ વિદ્યાર્થીઓના ફરજિયાત પ્રવેશને રાષ્ટ્રીય મિશન ગણાવીને સમર્થન આપ્યું છે. કોર્ટે આજે કહ્યું કે ખાનગી બિન-સહાયિત સંસ્થાઓ સહિત સ્થાનિક શાળાઓ કાયદેસર રીતે લાયક વિદ્યાર્થીઓને વિલંબ કર્યા વિના પ્રવેશ આપવા માટે બંધાયેલી છે. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે જણાવ્યું હતું કે સમાજના નબળા અને […]

બંધારણના ઘડવૈયાઓએ સૌથી મહત્ત્વના શબ્દ ધર્મને વ્યાખ્યા વગરનો છોડી દીધોઃ જૈનાચાર્ય

જે બંધારણ ચાલીસ શબ્દોની વ્યાખ્યા આપે છે અને સૌથી મહત્ત્વના શબ્દને બાકાત રાખે છે તે ‘બિનસાંપ્રદાયિક’ બંધારણ નથી, તે એક ‘અધૂરું’ બંધારણ છે. “ધર્મ” પર બંધારણીય મૌન – સબરીમાલા રિવ્યુ સિરીઝ ભાગ 3 દરેક બંધારણ એ સત્તાની વહેંચણીનો માર્ગદર્શક સિદ્ધાંત હોય છે. તેમાં એવી શરતોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેના આધારે સત્તાનો ઉપયોગ થઈ શકે, […]

બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાન બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પર તૈનાત કર્મચારીઓના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે અરજદારોએ હવે એપેલેટ ટ્રિબ્યુનલ અથવા કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code