1. Home
  2. Tag "Supreme Court"

દિલ્હી-NCR માં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ માટે ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી.અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. આ મામલે આજે સુનાવણી થશે.ગઈકાલે, એક વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યા પછી, CJI બી.આર.ગવઈએ કહ્યું કે તેઓ શેરી કૂતરાઓ સંબંધિત ચાલી રહેલા […]

દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક અવારનવાર જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કૂતરાઓના કારણે ડરમાં રહેવા મજબૂર છે. કારણ કે ભૂતકાળમાં કૂતરાઓએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્દેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં બધા રખડતા કૂતરાઓને પકડવામાં આવશે. આ […]

સુપ્રીમ કોર્ટે HDFC બેંકના CEOની અરજી પર સુનાવણી ન કરી, આ કેસ મની લોન્ડરિંગના આરોપ સાથે સંબંધિત

સુપ્રીમ કોર્ટે HDFC બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર શશિધર જગદીશનની અરજી પર કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જગદીશને તેમની સામે નોંધાયેલી FIRમાં રાહત માંગી હતી, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે કેસ 14 જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટમાં સુનવણી માટે નિર્ધારિત છે. અરજદારે ત્યાં પોતાનો કેસ રજૂ કરવો જોઈએ. દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની […]

ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા તેલંગાણા સરકાર સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે

બેંગ્લોરઃ તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી છે.આ પ્રોજેક્ટમાં, ગોદાવરી નદીના પાણીને પોલાવરમથી કૃષ્ણા બેસિનમાં વાળવાની સિસ્ટમનો પ્રસ્તાવ છે. સર્વપક્ષીય સાંસદોની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્ય સરકાર કાનૂની લડાઈ માટે નિષ્ણાતોની નિમણૂક કરશે. તેમણે કહ્યું કે, સરકાર તેલંગાણાના […]

તમામ ન્યાયાધીશો પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર :સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું કે, અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો સંપૂર્ણ પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર છે. સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું, અદાલતોના પૂર્વ મુખ્ય ન્યાયાધીશોને પૅન્શન તરીકે દર વર્ષે 15 લાખ રૂપિયા મળશે. આ આદેશનું પાલન નહીં થાય તો તેને બંધારણના અનુચ્છેદ 14 હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણવામાં […]

પહેલગામ આતંકવાદી હુમલા પર જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘જો દેશ ખતરામાં હોય તો સુપ્રીમ કોર્ટ દૂર રહી શકે નહીં’

ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈ (બીઆર ગવઈ) એ પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું કે જ્યારે દેશ જોખમમાં હોય ત્યારે સુપ્રીમ કોર્ટ અલગ રહી શકે નહીં. તેમણે કહ્યું કે આપણે પણ દેશનો એક ભાગ છીએ. તેમણે નિવૃત્તિ પછી કોઈપણ પદ સંભાળવાનો ઇનકાર કર્યો અને બંધારણને સર્વોચ્ચ જાહેર કર્યું, આમ કોણ શ્રેષ્ઠ છે – […]

‘જો કોઈ દેશ આતંકવાદીઓની જાસૂસી કરે તો તેમાં શું ખોટું છે?’ પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ કેસમાં સુનાવણી દરમિયાન આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો સરકાર આતંકવાદીઓની જાસૂસી કરી રહી છે તો તેમાં શું ખોટું છે? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત કોઈપણ રિપોર્ટ જાહેર કરશે નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત કોઈપણ […]

ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી: સુપ્રીમ કોર્ટ

ઓટીટી અને સોશિયલ મીડિયા પર હાલ બેફામ અશ્લીલ સામગ્રીઓ આવી રહી છે, જેને સુપ્રીમ કોર્ટે ચિંતાજનક ગણાવી હતી. સાથે જ આ મામલે યોગ્ય પગલા લેવાની માગણી કરતી એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજદારને એમ પણ કહ્યું હતું કે આ ખરેખર સરકારનો મામલો છે, હાલમાં અમે દખલ […]

‘શરિયા કોર્ટ’ અને ‘દારુલ કઝા’ના નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શરિયા કાયદા અને ફતવા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પુનરોચ્ચાર કર્યો કે ‘કાઝી કી અદાલત’, ‘દારુલ કઝા’ અથવા ‘શરિયા કોર્ટ’ જેવી કોઈપણ સંસ્થાને ભારતીય કાયદા હેઠળ કોઈ માન્યતા નથી અને તેમના દ્વારા આપવામાં આવેલા કોઈપણ નિર્દેશ કે નિર્ણય કાયદેસર રીતે બંધનકર્તા નથી. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે એક મહિલા […]

વકફ કાયદાની બંધારણીય માન્યતાને પકડારતી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં 16મી એપ્રિલે સુનાવણી થશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ આપી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ 16 એપ્રિલે અરજીઓ પર સુનાવણી કરશે. CJI ઉપરાંત, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથન ત્રણ ન્યાયાધીશોની બેન્ચનો ભાગ હશે જે વક્ફ કાયદા વિરુદ્ધની અરજીઓની સુનાવણી કરશે. કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code