ધર્મ પરિવર્તન કરનારને નહીં મળે એસસી કેટેગરીનું રિઝર્વેશન, સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી, 27 જુલાઈ 2026: દેશની સર્વોચ્ચ અદાલતે ધર્માંતરણને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના એક નિર્ણય પર પુનર્વિચાર કરવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અનુસૂચિત જાતિ (SC) સમુદાય સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ હિન્દુ, શિખ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ […]


