1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટે કહ્યું-સગીરાને ફૂલ આપવું યૌન ઉત્પીડન, જાણો બાદમાં શા માટે પલટયો ચુકાદો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ મુજબ, એક પુરુષ સ્કૂલ શિક્ષક દ્વારા એક વિદ્યાર્થિનીને ફૂલ આપવું અને તેનો અન્યોની સમામે સ્વીકાર કરવા પર દબાણ કરવું યૌન અપરાધોથી બાળકોની સુરક્ષા માટેના પોક્સો અદનિયમ હેઠળ યૌન ઉત્પીડન માનવામાં આવશે. જો કે કોર્ટે આરોપી શિક્ષકની પ્રતિષ્ટા પર સંભવિત પ્રભાવને ઓળખતા પુરાવાઓની કડક ચકાસણીની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો. સુપ્રીમ કોર્ટે […]

નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થાય કે નહીં, સુપ્રીમ કોર્ટ 15 માર્ચે કરશે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા પર સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે મામલા પર સુનાવણી માટે 15 માર્ચની તારીખ નક્કી કરી છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચમાં ખાલી પડેલી ચૂંટણી કમિશનરની બે જગ્યાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બેઠક યોજાવાની છે. સુપ્રીમ કોર્ટે […]

Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ભારતીય સ્ટેટ બેંકને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન એસબીઆઈની અરજી ફગાવી અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 12 માર્ચ, 2024 સુધીમાં તેમને બેંક તરફથી ડિટેલ આપવામાં નહીં આવે, તો દેશની સૌથી મોટી કોર્ટ તેની વિરુદ્ધ અનાદરનો કેસ ચલાવશે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યુ છે કે […]

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં એસબીઆઈએ માંગ્યો વધુ સમય, સુપ્રીમ કોર્ટે કહ્યું- કવર ખોલીને ડેટા આપો

નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ કેસને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય સ્ટેટ બેંકે જ્યારે વિગતો આપવા માટે વધુ સમયની માગણી કરી, તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સવાલ કર્યો કે આખરે મુશ્કેલી ક્યાં આવી રહી છે? સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે અમે પહેલા જ એસબીઆઈને આંકડા એકઠા કરવાનું કહ્યું હતું. તેના પર અમલ કરવો પડશે. […]

પ્રદુષણો ફેલાવતા ઉદ્યોગો સામે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

લોકોને સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી પીવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ એકમને બંધ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અપીલ સર્વોચ્ચ અદાલતે અપીલ ફગાવી નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે ટકાઉ વિકાસના સિદ્ધાંતને યથાવત રાખતા અને પ્રદૂષિત ઉદ્યોગો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, લોકોને સ્વચ્છ હવા શ્વાસ લેવાનો, સ્વચ્છ પાણી પીવાનો અને રોગમુક્ત જીવન જીવવાનો અધિકાર […]

હિમાચલના 6 બાગી કોંગ્રેસી ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અયોગ્ય ઠેરવવાના સ્પીકરના નિર્ણયને પડકાર્યો

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભાના સ્પીકર દ્વારા તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને પડકાર્યો છે. સ્પીકરે વિધાનસભાના બજેટ દરમિયાન ગેરહાજર રહેવાના આધારે આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. ધારાસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને અયોગ્ય ગણાવીને તેને રદ્દ કરવાની માગણી કરી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં થયેલી રાજ્યસભાની […]

Cash For Vote Case: શું હતો 1993નો JMM લાંચ કાંડ અને શું હતો 1998નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વોટ ફોર નોટના મામલામાં પોતાનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે નરસિમ્હારાવના કેસમાં કહ્યું છે કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદ નોટ લઈને વોટ અથવા ભાષણ આપે છે, તો તેના પર કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય ખંડપીઠે લાંચના મામલે સાંસદો અથવા ધારાસભ્યોને ટ્રાયલમાંથી […]

સનાતન ધર્મ વિરોધી ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટનો ઠપકો, કહ્યું-મંત્રીને પરિણામની ખબર હોવી જોઈએ

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણી કરનરા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તમે એક મંત્રી છો અને તમને પરિણામની ખબર હોવી જોઈએ. ઉદયનિધિ તમિલનાડુમાં સત્તારુઢ ડીએમકેની સરકારમાં મંત્રી પણ છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મેલેરિયા જેવી બીમારીઓથી કરી […]

વોટ ફોર નોટ કેસમાં સુપ્રીમ કોર્ટની ટીપ્પણી, નાણાં લઈને સવાલ કરવા તો ઝેર-કેન્સર જેવું

નવી દિલ્હી: વોટ ફોર નોટ કેસમાં સોમવારે આપેલા એક મોટા ચુકાદા સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાણાં લઈને સવાલ કરવો તો ઝેર જેવું છે. આ ચીજ તો કેન્સર જેવી બીમારી સમાન છે. આના પર તાત્કાલિક રોક લાગવી જોઈએ. આ વાત ટોપ કોર્ટના ચુકાદા બાદ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે જણાવી હતી. અશ્વિની ઉપાધ્યાય મુજબ, આજે સુપ્રીમ કોર્ટના […]

બળાત્કાર કેસમાં સજા ભોગવતા આસારામને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, સજા રદ કરવાની અરજી ના મંજુર

નવી દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામએ આરોગ્યને કારણોસર પોતાની સજાને રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે સુનાવણીના અંતે આસારામને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે આસારામને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર કરાવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આસારામની તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code