1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ અધિનિયમની કલમ ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે  રાજદ્રોહ અધિનિયમની કલમ 124A પર મનાઈ હુકમ ફરમાવ્યો છે એટલું જ નહીં સર્વોચ્ચ અદાલતે તમામ પેન્ડિંગ કેસ પર સ્ટે પણ મૂક્યો છે. તેમજ કેન્દ્ર સરકારને કાયદા અંગે ફરીથી વિચારણા કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ તાકીદ કરી હતી કે, આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવામાં આવશે નહીં અને આ અંતર્ગત જેલમાં […]

દિલ્હીઃ શાહીનબાગમાં ગેરકાયદે દબાણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ CAAના વિરોધમાં દેખાવાના મામલે સમગ્ર દેશમાં જાણીતા બનેલા શાહીન બાગમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મુદ્દે ખળભળાટ મચી ગયો છે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. અસરગ્રસ્ત પૈકી કોઈએ અરજી કરી નથી પરંતુ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી છે. કોર્ટને આ બધા માટે […]

ગુજરાત હાઇકોર્ટના સિનિયર ન્યાયધીશ જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક થઈ છે. હાઈકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે […]

લાઉડસ્પીકરના અવાજને લઈને સર્વોચ્ચ અદાલતે 17 વર્ષ પહેલા આપ્યો હતો મહત્વપૂર્ણ નિર્દેશ

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં મનસેના નેતા રાજ ઠાકરેએ ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને તેના પડઘા દેશના અન્ય રાજ્યોમાં પણ પડ્યાં છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરનો અવાજ ધીમો રાખવાના આદેશ કર્યાં છે. દરમિયાન સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન રાજકીય તજજ્ઞોએ […]

હાર્દિક પટેલને સુપ્રીમે રાહત આપતા હવે વિધાનસભાની ચૂંટણી લડી શકશે

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલને આખરે રાહત મળી છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલી તોડફોડ કેસમાં હાદિર્ક પટેલને રાહત મળી છે.  હાદિર્ક પટેલે  ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમની રાહત બાદ હાદિર્ક પટેલ હવે વિધાનસભાની 2022ની […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ રશિયન સેના યુક્રેનમાં ખતરનાક રીતે તબાહી મચાવી રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા અન્ય દેશોના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. હવે ભારતમાં પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો અને ભારતીય વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવાની માંગ કરાઈ છે. આ […]

ફાર્મા કંપનીઓ તબીબોને આપતી ગ્રીફ્ટની અસર દવાના ભાવ વધારાના સ્વરૂપમાં આવે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોકટરોને આપવામાં આવતી ભેટ મફત નથી હોતી, તેમની અસર દવાના ભાવ વધારાના સ્વરૂપમાં આવે છે, જે એક ખતરનાક જાહેર દુષ્ટ વર્તુળ બનાવે છે. આ અવલોકનો કરતાં, સર્વોચ્ચ અદાલતે ફાર્મા કંપનીઓની અરજીને ફગાવી દીધી હતી કે મફત ગિફ્ટ આપવાના ખર્ચને આવકવેરા મુક્તિમાં સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ પ્રેક્ટિશનરને […]

સુપ્રીમ કોર્ટમાં માત્ર બે દિવસ માટે જ થશે ફિઝીકલ સુનાવણી, કોરોનાના કેસ ઘટ્યા બાદ લેવાયો નિર્ણય

સુપ્રીમ કોર્ટમાં થશે ફિઝીકલ સુનાવણી માત્ર બે દિવસ માટે જ થશે સુનાવણી કોરોના કેસ ઘટ્યા બાદ લેવાયો નિર્ણય  દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે 14 ફેબ્રુઆરીથી અઠવાડિયામાં બે દિવસ (બુધવાર અને ગુરુવાર) ફિઝીકલ હિયરીંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ઘટી રહેલા કેસ બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે.સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ દ્વારા જારી કરવામાં […]

સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતનો મામલો, સુપ્રીમે આપ્યો ચુકાદો, શરતો ઓછી કરવાની ના પાડી

સરકારી નોકરીમાં SC/ST પ્રમોશનમાં અનામત મુદ્દે સુપ્રીમે આપ્યો ચુકાદો આ મામલે શરતો ઘટાડવાની સુપ્રીમે કરી સ્પષ્ટ મનાઇ કહ્યું – આંકડા વગર નોકરીમાં પ્રમોશન આપી શકાય નહીં નવી દિલ્હી: સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે SC/ST માટે અનામતમાં શરતોને ઓછી કરવાની મનાઇ કરી દીધી […]

સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી આવ્યો ધમકીભર્યો ફોન, આ કરતૂત કરવાની આપી ધમકી

સુપ્રીમ કોર્ટના વકીલોને ધમકીભર્યા કોલ આવવાનો સિલસિલો યથાવત્ સોમવારે સવારે સુપ્રીમ કોર્ટના વકીલોને અજાણ્યા કોલરે કર્યો ફોન પોતાની ઓળખ મુઝાહીદ્દીન તરીકે આપી નવી દિલ્હી: ભારત 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ મનાવવા જઇ રહ્યુ છે ત્યારે સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી ભેદી કોલ આવવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોને આ પ્રકારના ભેદી કોલ આવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code