1. Home
  2. Tag "Supreme Court"

હવેથી સુપ્રીમ કોર્ટના નિર્ણયો હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાશે

સુપ્રિમ કોર્ટના નિર્ણય હિન્દી સહીતની ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાશે ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ એ કરી આ બાબતની જાહેરાત   દિલ્હીઃ- સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં જે ચૂકાદાઓ આવ્યા હોય તેની નકલ અંગ્રેજી કે હિન્દીમાં હોય છએ જો કે હવે આ સિસ્ટમ પણ બદલાશે એટલે કે  સુપ્રીમ કોર્ટના નિર્ણયોની નકલ ટૂંક સમયમાં હિન્દી સહિત દેશની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ […]

બળજરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ગંભીર, તેને રાજકીય રંગ ન આપવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં કાનૂન બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને ગંભીર બતાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, આ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ. આ અરજી પર વધુ સુનાવણી તા. 7મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે અશ્ની કુમાર ઉપાધ્યાયની અરજી ઉપર સુનાવણી કરી હતી. જેમાં જળબજરીથી […]

નોટબંધી અંગેના સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટ સાચો ગણાવ્યો – 58 જેટલી અરજીઓ પર સુનાવણીમાં સરકારની તરફેણમાં ચૂકાદો

નોટબંધી અંગે સુપ્રિમકોર્ટનો નિર્ણય કહ્યું સરકારનો નિર્ણય સાચો હતો દિલ્હીઃ- આજે સુપ્રિમકોર્ટે નોટબંધીને લઈને પોતાનો ચૂકાદો આપ્યો છે આ ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો છે તેમણે નોટબંધી મામલે લેવાયેલા સરસારના નિર્ણયને સાચો ગણાવ્યો છે.ઉલ્લેખનીય છએ કે  કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

નેપાળની જેલમાંથી કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને રાહત, મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ નેપાળની જેલમાં બંધ કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વિદેશી પ્રવાસીઓની હત્યા કેસમાં પોલીસે તેને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લીધો હતો. લગભગ 19 વર્ષના જેલવાસ બાદ તેને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. શોભરાજ વેશ બદલવામાં માહિર હોવાની સાથે વિવિધ ભાષાઓ જાણતો હતો. સુત્રોના […]

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત,વાયનાડથી તેમની ચૂંટણીને પડકારતી અરજી ફગાવી દીધી

દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.સર્વોચ્ચ અદાલતે કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય તરીકે તેમની ચૂંટણીને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી 2019ની સામાન્ય ચૂંટણીમાં વાયનાડથી ચૂંટાયા હતા. રાહુલ ગાંધીના નિર્વાચનને સરિતા એસ નૈયરએ 31 ઓક્ટોબર 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેરળ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ […]

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC […]

પીએમ મોદી 26મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી નવેમ્બર, 2022ના રોજ સવારે 10 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવાની યાદમાં 2015 થી આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિવિધ નવી પહેલો શરૂ કરશે. આ પ્રોજેક્ટ અદાલતોની ICT સક્ષમતા દ્વારા વકીલો, વકીલો અને ન્યાયતંત્રને સેવાઓ પ્રદાન […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

કોલેજિયમમાંથી જસ્ટિસ નિખિલ કારિયલની બદલીથી ગુજરાત હાઈકોર્ટના વકીલોમાં નારાજગી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નજીકના ભૂતકાળમાં કેટલીક ખાસ બદલીઓ કરી છે. જે અંતર્ગત, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડની આગેવાની હેઠળના કોલેજિયમ દ્વારા ગુજરાતના જસ્ટિસ નિખિલ કારિયલ ઉપરાંત તેલંગાણા હાઈકોર્ટના જજ એ અભિષેક રેડ્ડીની પણ પટનામાં બદલી કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ટી રાજાની પણ રાજસ્થાન હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી. […]

નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code