1. Home
  2. Tag "Supreme Court"

દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદીયાને સુપ્રિમ કોર્ટે આપ્યો ઝટકો, કોર્ટે ફગાવી જામીન અરજી

દિલ્હીઃ રાજઘાની દિલ્હીના આપના પૂર્વ મંત્રી એવા મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી કોર્ટના ચક્કર કાપી રહ્યા છેએક્સાઇઝ પોલિસી કેસ મામલે તેઓ જેલમાં રહીને  સતત કોર્ટના ચક્કર લગાવતા જોવા મળે છએ ત્યારે આજરોજ સુપ્રિમ કોર્ટે પૂર્ન મંત્રીને મોટો ફટકો આપ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને  સુપ્રીમ કોર્ટે  જામીન આપવાનો ઈન્કાર કરી […]

દિલ્હી આપ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન 6 નવેમ્બર સુધી સુપ્રિમ કોર્ટે લંબાવ્યા

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના પૂર્વમંત્રી સત્યેન્દ્ર જૈન કોર્ટના ઘક્કા ખાઈ રહ્યા છે મની લોન્ડિરિંગ કેસમાં તેઓ ફસાયા છએ ત્યારે આજરોજ ગુરુવારે સુપ્રીમ કોર્ટે આપ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની વચગાળાની જામીન 6 નવેમ્બર સુધી લંબાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર જૈનની વચગાળાની જામીન લંબાવી છે. હાલ સત્યેન્દ્ર જૈન વચગાળાના જામીન […]

સુપ્રિમ કોર્ટનો સમલૈગિંગ લગ્નને લઈને ચૂકાદો, ન મળ્યો કાનુની દરજ્જો 

દિલ્હી- સમલૈગિંગ લગ્નને લઈને યાજરોજ સુપ્રિમ કોર્ટમાં સુનાવણ ીચાલી હતી ત્યારે હવે સુપ્રિમ કોર્ટનો આ મામલે નિર્ણય જારી કરવામાં આવ્યો છે જે પ્રમાણે ભારતમાં સમલૈલિંગ લગ્નને મંજૂરી આપવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 3-2 બહુમતીથી નિર્ણય લેતા કહ્યું કે આવી પરવાનગી માત્ર કાયદા દ્વારા જ […]

હવે અસ્થાયી નોકરીઓમાં પણ મળશે અનામતનો લાભ, તમામ મંત્રાલયોને કેન્દ્રએ નિયમનો કડક અમલ કરવાની આપી સૂચના

દિલ્હીઃ અસ્થાયી નોકરીઓમાં પણ અનામતના લાભને લઈને ક્ન્દ્રએ દરેક મંત્રાલયોને નિયમોનું અમનલ કરવાની કડકપણે સૂચના આપી છે જાણકારી અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને પણ કેન્દ્ર સરકારમાં 45 અને તેથી વધુ દિવસની કામચલાઉ નોકરીઓમાં અનામતનો લાભ મળવા પાત્ર બન્યો છે આ અંગે સરકારે  સુપ્રીમ કોર્ટને  માહિતીઆપી છે. કેન્દ્રએ એમ પણ કહ્યું છે […]

વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રેવડી કલ્ચર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ વિવિધ રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે આ રાજ્યોમાં વિવિધ યોજના અને ફ્રીમાં આપવાની જાહેરાતો થઈ રહી છે. દરમિયાન આ રેવડી કલ્ચર મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. જેની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારને નોટીસ પાઠવી છે. તેમજ ચાર અઠવાડિયામાં જવાબ રજુ […]

જાતિ આધારિત વસ્તીગણતરીનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હવે 6 ઓક્ટોબરે સુનાવણી

દિલ્હઃ- બિહારનો જાતિ આઘારિત વસ્તીગણતરીનો મામલો ગરમાયા બાદ હવે તે સુપ્રિમ કોર્ટ સુઘી પોહંચ્યો છે.અરજી કરનારાએ કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે 6 ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે હમણ ાઆ મામલે કઈ જ કહી શકાય નહી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલાને […]

સનાતન ધર્મના અપમાન મામલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર અને ડીએમકેના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સર્વોચ્ચ અદાલતે ઉદયનિધિ સ્ટાલિન સામે નોટિસ પાઠવી છે. સનાતન ધર્મના વિવાદિત નિવેદનને પગલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેસની હકિકત અનુસાર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને કરેલી વાંધાજનક […]

એક્સાઇઝ પોલિસી કેસઃ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો

દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના બે એક્સાઇઝ પોલિસી કેસની તપાસમાં AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 4 ઓક્ટોબર સુધી ટાળી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું કે તેમને કેસની દલીલ કરવા માટે બે થી ત્રણ કલાકની જરૂર છે તે પછી આ […]

જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ સમયે ચૂંટણી માટે તૈયાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી રજુઆત

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો રાજ્યનો દરજ્જો ક્યારે પુનઃસ્થાપિત થશે અને ચૂંટણી ક્યારે યોજાશે? આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ સમયે ચૂંટણી થઈ શકે છે. નિર્ણય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી એકમ પર નિર્ભર […]

મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય વૃક્ષો ફરીથી શોભા વધારશે,યોગી સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગી પરવાનગી

દહેરાદુન: ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં ફરી એકવાર તેમની પસંદગીના વૃક્ષો ખીલશે. ઉત્તર પ્રદેશ સરકારે આ માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે. યોગી સરકાર શહેરમાં ભગવાન કૃષ્ણની પસંદગીના કદંબ જેવા વૃક્ષો વાવવા માંગે છે અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત વ્રજ પરિક્રમા વિસ્તારને જંગલો વાવીને તે જ બનાવવા માંગે છે. યોગી સરકારની આ યોજનાને સુપ્રીમ કોર્ટ તરફથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code