1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમનો કેન્દ્રને આકરો સવાલ, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે તો શું કરશો?

કોરોનાની ત્રીજી લહેરને લઇને સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી કોરોનાની ત્રીજી લહેર આવશે તો મેનપાવર ક્યાંથી લાવશો કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને સંક્રમણ થશે તો શું કરશો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંકટકાળને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ […]

સુપ્રીમ કોર્ટે આખરે મરાઠા અનામતને કર્યુ રદ, કહ્યું – આ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કર્યું મરાઠા અનામત 50 ટકાથી વધુ ના હોઇ શકે: સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રદ કરી દીધું અને કહ્યું કે મરાઠા અનામત 50 ટકાથી વધુ ના હોઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું […]

લોકડાઉનમાં શાળાઓ બંધ હોય ત્યારે વાલીઓએ કેટલી ફી ચૂકવવી પડશે? સુપ્રીમે આપ્યો આ ચુકાદો

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 36000 ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને આપ્યો નિર્દેશ તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15 ટકા ઓછી ફીની વસૂલાત કરે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 36000 ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 […]

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા સરકાર લોકડાઉન અંગે વિચાર કરે – સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોનાની સ્થિતિ અનિયંત્રિત થઇ રહી છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારવા કહ્યું લોક કલ્યાણના હિતમાં વાયરસ પર અંકુશ મેળવવા લોકડાઉન હિતાવહ નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત બની રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારણા કરવાનું સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, […]

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, ‘100 ટકા વેક્સીન કેમ નથી ખરીદતા?’

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમમાં થઇ સુનાવણી કોવિડ-19 વેક્સિનના 100 ટકા ડોઝ કેમ પોતે નથી ખરીદતાં: સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય રસીકરણ નીતિનું પાલન કરવું જોઇએ: જસ્ટિસ ચંદ્રચૂડ નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો નિરક્ષરોને વેક્સિન […]

ઓક્સિજન, બેડ, રસીની કિંમત જેવા અનેક મુદ્દાઓ પર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે

દેશમાં કોરોનાની સ્થિતિને લઇને આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આ સુનાવણી દરમિયાન કેન્દ્ર ઓક્સિજન, વેક્સીન કિંમત સહિતના મુદ્દાઓ પર જવાબ દાખલ કરશે અગાઉ સુપ્રીમ કોર્ટે કોવિડ-19ની સ્થિતિને ઇમરજન્સી ગણાવી હતી નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશની પેનલે કેન્દ્ર પાસે અનેક મુદ્દાઓ પર […]

કોરોના વેક્સિનેશનમાં 32,000 કરોડના કૌંભાડનો દાવો, સુપ્રીમ કોર્ટમાં નોંધાઇ અરજી

કોરોના વેક્સિનેશનમાં ગેરરીતિને લઇને અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી અરજીકર્તાએ દાવો કર્યો છે કે, વેક્સિનેશન અભિયાનમાં 32,000 કરોડ રૂપિયાનું કૌંભાડ થયું છે તેને લઇને અરજીકર્તાએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી નવી દિલ્હી: દેશમાં જોવા મળી રહેલા કોરોનાના સંકટકાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં કોવિડ સાથે સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઇ […]

કોરોના સંકટ પર સુપ્રીમે કહ્યું – આ નેશનલ ઇમરજન્સી, કોર્ટ મૂકપ્રેક્ષક બનીને ના રહી શકે

સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીની સ્થિતિ પર પ્રબંધન અંગે કરી સુનાવણી જસ્ટિસ એસ. રવીન્દ્ર ચંદ્રએ પૂછ્યું કે આ સંકટનો સામનો કરવા સરકારનો એક્શન પ્લાન શું છે રાષ્ટ્રીય સંકટના આ સમયમાં કોર્ટ મૂકદર્શક ના રહી શકે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીની સ્થિતિના પ્રબંધન સંબંધિત ઓક્સિજનની અછત અને અન્ય મુદ્દાઓ મામલે સુનાવણી હાથ ધરી હતી. […]

દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ, સુપ્રીમે સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ

કોરોનાના વધતા ગ્રાફ, હોસ્પિટલમાં ઑક્સિજનની અછતને લઇને સુપ્રીમ કોર્ટનું કડક વલણ સુપ્રીમ કોર્ટે આજે આ મામલે સુઓમોટો લેતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી કોરોના સંક્રમણને પહોંચી વળવા કેન્દ્ર સરકાર પોતાનો નેશનલ પ્લાન રજૂ કરે નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથોસાથ દવાઓની અછતને લઇને સુપ્રીમ કોર્ટે કડક વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે આ […]

કચ્છમાં લૂપ્ત થતાં ઘોરાડ પક્ષીને બચાવવા વીજ લાઈનો જમીનમાં બીછાવવા સુપ્રીમનો આદેશ

ભુજ :  કચ્છમાં ઘોરાડની વસતી વર્ષ 2013થી 2021 દરમિયાન તીવ્ર ગતિએ ઘટી જવા પામી છે.  વર્ષ 2014થી 2018 દરમિયાન બે ઘોરાડ પક્ષી વીજતારો સાથે અથડાઇને મૃત્યુ પામ્યા હતા. જ્યારે  નર ઘોરાડ પક્ષીની લાંબા સમયથી ગેરહાજરી પણ ચિંતાનો વિષય બની ગયો છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે 18 ઘોરાડ પક્ષી વીજતારોથી ટકરાઇને મૃત્યુ પામતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code