સુરતના માંગરોળ તાલુકામાં થાંભલા પરથી વીજળીના વાયરો ચોર ઉઠાવી ગયા
માંગરોળના આકળોદ ગામની સીમમાં 20થી વધુ થાંભલા પર વીજ વાયરોની ચોરી, વીજ વાયરો કાપી નાંખતા રવિ સીઝન ટાણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, ખેડૂતોએ વીજ વાયરોની ચોરીની વીજળી કંપનીને જાણ કરી સુરતઃ જિલ્લાના માંગરોળ તાલુકાના આકળોદ ગીજરમ ગામની સીમમાંથી 20થી વધુ વીજપોલ પરથી વીજળીના વાયરો કાપીને તસ્કરો ઉઠાવી ગયા છે. વીજળીના ચાલુ વીજ લાઈન પરથી વીજ વાયરો […]


