સુરતના કાપોદ્રામાં પ્રવાસીઓ ભરેલી એસટી બસમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
સુરત, 24 માર્ચ 2026: Fire in ST bus શહેરના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં જલારામ ફર્નિચર પાસે રોડ પર જતી 51 પ્રવાસીઓ ભરેલી એક એસટી બસમાં આગ લાગી હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો નીકળતા બસના ડ્રાઈવરે રોડ સાઈટ પર બસ પાર્ક કરીને તમામ પ્રવાસીઓને ત્વરિત ઉતરી જવા કહ્યું હતું. અને પ્રવાસીઓ પર બસમાંથી ઉતરી ગયા હતા. દરમિયાન જોતજાતોમાં […]


