સુરતમાં અતિવૃષ્ટિના અસરગ્રસ્તોના પુનઃવસન માટે સહાય પેકેજ જાહેર
પુનઃવસન સહાય પેકેજની વિગતો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જાહેર કરી ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિક વાણિજય, વેપાર અને સેવાકીય એકમોને મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે […]


