સુરતમાં મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
સુરત, 29 માર્ચ 2026: AI and drone technology will be used to eliminate mosquito infestation શહેરમાં મચ્છરોના ઉપદ્રવ વધતો જાય છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ વધતો જાય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે એઆઈ અને એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ માટે અંદાજે 67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, […]


