સુરતના ઉધના રેલવે સ્ટેશન પર યુપી-બિહાર જતાં પ્રવાસીઓની ભારે ભીડ
ખાસ ટ્રેનો દાડાવીને 17000 પ્રવાસીઓને તેમના વનત મોકલાયા પ્રવાસીઓની ભારે ભીડને લીધે સ્ટેશન પર વધારાની ત્રણ ટિકિટ બારી ખોલવામાં આવી રેલવે સ્ટેશન પર વ્યવસ્થા જાળવવા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો સુરતઃ ઉનાળાના વેકેશનના પ્રારંભ સાથે સુરત શહેરમાં રહેતા પરપ્રાંતના લોકો પોતાના વતન જઈ રહ્યા છે. તેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી […]