1. Home
  2. Tag "Surendranagar District"

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLની રેડ બાદ વીજલોસ 25 ટકાથી ઘટી 9 ટકા થયો

સુરેન્દ્રનગર, 11 માર્ચ 2026:  Power loss reduced to 9 percent જિલ્લામાં વીજચોરી સામે પીજીવીસીએલ દ્વારા પોલીસની મદદથી જુગા જુદા વિસ્તારોમાં રેડ પાડવામાં આવી હતી. પીજીવીસીએલની ઝૂંબેશને લીધે વીજચોરીમાં ઘટાડો થયો છે. પહેલા 25 ટકાથી વધુ લાઈનલોસ રહેતો હતો પણ હવે માત્ર 9 ટકા જ વીજલોસ છે. આ સિદ્ધિ બદલ PGVCL દ્વારા પોલીસ વિભાગ અને પોતાની […]

સુરેન્દ્રનગર જિલ્લાના રેશનીંગના દૂકાનદારોએ કમિશનના વિલંબ બાબતે આપ્યું આવેદનપત્ર

સુરેન્દ્રનગર, 10 માર્ચ, 2026: Representation for solving the problems of rationing shopkeepers જિલ્લાના રેશનિંગના દુકાનધારકોએ તેમની વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને કમિશન મોડું મળવા સહિતના મુદ્દે જિલ્લા પૂરવઠા અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને રજુઆત કરી હતી. દુકાનદારોએ સરકારી કામગીરીમાંથી મુક્તિ અને સમયસર કમિશન ચૂકવવાની માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 519 સસ્તા અનાજની દુકાનોના લાઇસન્સધારકો […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી બિલ ન ભરતા 1204 ધારકોના વીજળી કનેક્શનો કપાયા

સુરેન્દ્રનગર, 17 ફેબ્રુઆરી 2026:  ઝાલાવાડ પંથકમાં ચાર મહિનાથી વધુ સમયથી વીજળી બિલ બાકી હોય એવો ગ્રાહકોના વીજ કનેકશનો કાપવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં બે કરતા વધુ વીજબીલ બાકી હોય એવા 1204 ગ્રાહકોના વીજ જોડાણો કાપી દેતાં બાકીદારોમાં દોડધામ મચી હતી. કુલ રૂ. 2.67 કરોડની બાકી રકમ સામે વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોર્મ-7 ભરી મતદારોના નામો રદ કરાવાના પ્રયાસો સામે કોંગ્રેસનો ચક્કાજામ

સુરેન્દ્રનગર,13 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફોર્મ-7 ભરીને ચોક્કસ વર્ગના અને કોંગ્રસના સમર્પિત ગણાતા મતદારોના નામ રદ કરી દેતા આ અંગે કોંગ્રસના પુરાવા સાથેના આક્ષેપ બાદ કોઈ પગલાં ન લેવાતા કોંગ્રસ દ્વારા ‘સર’ કાર્યક્રમ’ના વિરોધમાં હાઈવે ચક્કાજામ કર્યો હતું. દસાડાના જૈનાબાદ ચાર રસ્તા સહિત જિલ્લાના દરેક તાલુકા મથકોએ રસ્તા રોકો […]

સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શાળાઓમાં 283 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો અપાયા

સુરેન્દ્રનગર, 3 ફેબ્રુઆરી 2026: જિલ્લામાં પ્રાથમિક શાળામાં 500થી વધુ શિક્ષકોની ઘટ હતી. તેથી ગામડાંની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે અસર પડી હતી. આ અંગેની રજુઆતો બાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 283થી વધુ શિક્ષક સહાયકોની પસંદગી કરીને નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે. શિક્ષણ સહાયકો ધોરણ 1થી 5માં બાળકોને શિક્ષણ આપશે. ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓ માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયા […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટિલા અને લખતર પાસે અકસ્માતના બનાવોમાં બેના મોત

ચોટિલા પાસે બે ટ્રક, બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત કારમાં ફસાયેલા 4 લોકોને જેસીબીથી બહાર કઢાયા લખતર નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર સહિત બેના મોત સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવો બન્યો છે. પ્રથમ અકસ્માતનો બનાવ લખતર-વિરમગામ હાઈવે પર રોંગ સાઇડ આવતી ટ્રકે બાઇકને ફંગોળતા બાઈકસવાર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની માઈનોર કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માગ

જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં રવિપાકની વાવણીનું કામ પૂર્ણ, હાલ પિયત માટે પાણીની જરૂર છે, ત્યારે જ કેનાલમાં પાણી છોડાતુ નથી, માઈનોર કેનાલોમાં તકલાદી રિપોરિંગના કામ બાદ ફરી ગાબડા પડવા લાગ્યા સુરેન્દ્રનગરઃ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રવિ સીઝનની વાવણીનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. હાલ સિંચાઈ માટે પાણીની જરૂ હોવાથી પેટા અને માઈનોર કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ માગ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબ, ગલગોટા સહિત ફુલોના વાવેતરમાં થયો વધારો

ફુલોની ખેતીમાં ધ્રાંગધ્રા તાલુકા મોખરે, ખેડૂતો ડ્રેગનફ્રુટ, કેસર કેરી,અંજીર અને કાજુનું પણ વાવેતર કરવા લાગ્યા, ફુલોની ખેતીથી ખેડૂતોને વધુ ફાયદો થયો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણાબધા જિલ્લાઓમાં હવે ફુલોની ખેતી થવા લાગી છે. એક સમયે ઉજ્જડ ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના નીરથી નંદનવન બની ગયો છે. હવે તો જિલ્લાના ખેડુતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરવા લાગ્યા છે. ફુલોની […]

સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી શાળાઓને RTEની 7 કરોડની ફી સરકારે ચુકવી નથી

ખાનગી શાળાઓ ધો.1માં 25 ટકા બાળકોને RTE અંતર્ગત મફત પ્રવેશ આપે છે, ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે છે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને કરી રજુઆત સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓમાં ધોરણ-1માં ગરીબ પરિવારોના 25 ટકા બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા ખાનગી શાળાઓને આપવામાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ 9 ડમ્પરો પકડાયા

ખાણ-ખનીજ વિભાગ દ્વારા મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર ચેકિંગ કરાયું, બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પરો સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, ડમ્પર માલિકો સામે કડક કાર્યવાહીથી ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજની ચોરી અને ડમ્પરોમાં ઓવરલોડ માલ ભરીને કરાતા વહન સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ  ચેકિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code