સુરેન્દ્રનગર જિલ્લામાં 32000થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના 235 મોડલ ફાર્મ કાર્યરત પ્રાકૃતિક ખેતીથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા ખેડુતો આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને અપાતુ માર્ગદર્શન સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદા યોજનાનો લાભ મળતા જિલ્લામાં કૃષિ ઉત્પાદમાં વધારો થયો છે. નર્મદા કેનાલ કાંઠા વિસ્તાર નંદનવન સમો બની રહ્યો છે. હવે ઘણા ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લામાં હાલ 32,672 ખેડૂતો 43,122 એકર […]