1. Home
  2. Tag "Surendranagar District"

સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી શાળાઓને RTEની 7 કરોડની ફી સરકારે ચુકવી નથી

ખાનગી શાળાઓ ધો.1માં 25 ટકા બાળકોને RTE અંતર્ગત મફત પ્રવેશ આપે છે, ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે છે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને કરી રજુઆત સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓમાં ધોરણ-1માં ગરીબ પરિવારોના 25 ટકા બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા ખાનગી શાળાઓને આપવામાં […]

સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ 9 ડમ્પરો પકડાયા

ખાણ-ખનીજ વિભાગ દ્વારા મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર ચેકિંગ કરાયું, બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પરો સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, ડમ્પર માલિકો સામે કડક કાર્યવાહીથી ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજની ચોરી અને ડમ્પરોમાં ઓવરલોડ માલ ભરીને કરાતા વહન સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ  ચેકિંગ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ડાર્ક ફિલ્મવાળા વાહનચાલકો પાસેથી રૂપિયા 3.63 લાખનો દંડ વસુલાયો

જિલ્લા ટ્રાફિક પોલીસે પખવાડિયા દરમિયાન ઝૂંબેશ હાથ ધરી, નંબર પ્લેટ ન હોય એવા વાહનચાલકોને પણ દંડ ફટકાર્યો, વાહનચાલકોએ બહાનાબાજી કરી પણ પોલીસે મક્કમતાથી દંડ વસૂલ્યો સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં નંબર પ્લેટ વિનાના અને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. 15 દિવસ સુધી વિવિધ વાહનોના ચેકિંગ દરમિયાન કાળા […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને લીધે ખરીફ પાકને નુકશાન, ખેતરોમાં પાણી ભરાયા

ઝાલાવાડમાં 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ હતુ, ખરીફ પાક તૈયાર થતા લલણી વખતે જ વરસાદ પડ્યો, કપાસનો પાક પીળો પડી ગયો અને ભેજ લાગ્યો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાના પ્રારંભથી સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જિલ્લામાં 5,07,250 હેક્ટરમાં વાવેતર થયા સમયાંતરે પડેલા વરસાદને લીધે કપાસ, મગફળી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન

ભેજવાળા વાતાવરણને લીધે ગુલાબી અને લીલી ઈયળોનો ઉપદ્રવ વધ્યો, જિલ્લામાં આ વર્ષ 3,66,919 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, કૃષિ નિષ્ણાતોએ દવા છંટકાવ માટે ખેડૂતોને આપી સલાહ સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ વાવેતર થયુ છે. આ વખતે સાનુકૂળ હવામાનને લીધે કપાસનો સારો પાક થશે એવી ખેડૂતોને આશા હતી. પણ છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ અને હવામાં […]

સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં મોખરે, 3.66 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર

કપાસમાં ચુસિયા, મગફળીમાં સુકારાના રોગનો ઉપદ્રવ, જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયુ, નર્મદાના નીરથી સંચાઈનો લાભ મળતા કપાસના વાવેતરમાં વધારો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ કપાસના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ વાવેતર થયુ છે. જેમાં ખેડૂતોએ સૌથી વધુ 3,66,919 […]

સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત એવા 12 પુલો પર વાહન-વ્યવહાર બંધ કરાયો

સૌરાષ્ટ્ર શાખા નહેર પરના પુલોની સ્થિતિ જોખમી, 12 પુલો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, ડાયવર્ઝન માટેના માર્ગો સુચવાયા સુરેન્દ્રનગરઃ રાજ્યમાં મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની ચકાસણી કરવાનો જિલ્લા કલેકટરોને નિર્દેશ આપ્યો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જર્જરિત બ્રિજની યાદી બનાવી હતી.અને 12 બ્રિજ […]

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બ્રિજની મજબુતાઈની તપાસ કરીને રિપોર્ટ આપવા કલેકટરનો આદેશ

ગંભીરા બ્રિજ ઘટના બાદ જિલ્લાના જર્જરિત બ્રિજનો રિપોર્ટ મંગાવાયો, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત હસ્તકના અનેક બ્રિજ વર્ષો જુના છે, બ્રિજમાં ખામી જણાશે ત્યાં રીપેરીંગ કરવામા આવશેઃ કલેકટર સુરેન્દ્રનગરઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીર બ્રિજ તૂટી જતા 21ના મોત નિપજ્યા હતા. આવી ઘટના ફરી ન બને તે માટે રાજ્યના તમામ વર્ષો જુના બ્રિજની […]

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીએ 696,25 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ

સુરેન્દ્રનગરના 59 ગામોને પીવાના પાણી માટે રૂ.108.04 કરોડના બે કામોનું લોકાર્પણ, ચાર તાલુકાનાં 90 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાની યોજનાનું ખાતમુહૂર્ત સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ગેમચેન્જર સાબિત થઈ સુરેન્દ્રનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. 664 કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ. 696.25 કરોડના 12 વિકાસ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને લીધે કૃષિપાકને ભારે નુકસાન

માવઠાને લીધે તલ-બાજરી-જુવાર અને અજમાના પાકને નુકસાન જિલ્લામાં અસહ્ય ગરમી બાદ માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ  ખેડૂતોને ગત વર્ષે થયેલી અતિવૃષ્ટીના નુકસાનની સહાય પણ હજુ મળી નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદને લીધે ખેતીના પાકને સારૂએવું નુકસાન થયું છે. જિલ્લામાં ભર ઉનાળે માવઠુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં કમોસમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code