1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં 3ના મોત, 6ને ઈજા

ચોટિલા હાઈવે પર આયસર– રિક્ષા વચ્ચે અકસ્માતમાં બાળક અને મહિલાનું મોત, 3ને ઈજા, વઢવાણ રોડ પર ડમ્પરે ચાર લોકોને અડફેટે લેતા મહિલાનું મોત, 3ને ઈજા, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં જુદા જુદા અકસ્માતોના બે બનાવોમાં 3નાં મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોને ઈજાઓ થઈ હતી.  સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માતમાં બે […]

ધારાસભ્યએ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયેલ છે. ત્યારે દસાડાના ધારાસભ્ય પી કે પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,  જીલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના […]

સુરેન્દ્રનગરઃ બ્રેઈનડેડ દર્દીના અંગોનું પરિવારજનોએ દાન કર્યું, ચારને મળ્યું નવજીવન

બાઈક સ્લીપખાતે ચાલકને થઈ હતી ગંભીર ઈજા હોસ્પિટલમાં તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા પરિવારજનોએ અંગદાનની ઈચ્છા જાહેર કરી હતી અમદાવાદઃ બહેનોની રક્ષા કરવા ભાઇ સંકલ્પબધ્ધ હોય છે. બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે, મુશકેલી આવે, પડકાર આવે ભાઇ તેની પડખે રહી બહેનની રક્ષા કરવા તૈયાર જ હોય છે. બહેન ભાઇના આ અતૂટ બંધનને અકબંધ રાખવા જ […]

સુરેન્દ્રનગરના મુળી તરફ જતા રોડ પરના સરદારસિંહ રાણા બ્રિજ પર ઠેર ઠેર ખાડાં,વાહનચાલકો પરેશાન

સુરેન્દ્રનગરઃ ચોમાસા દરમિયાન ઘણાબધા રોડ-રસ્તાઓ અને બ્રિજ પર ગાબડાં પડ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરથી મૂળી તરફ જતા હાઈવે પરના સરદારસિંહ રાણા પુલ પર ઠેરઠેર નાના મોટા ગાબડા પડતા વાહન ચાલકોને ભારે પરેશાન બની રહ્યા છે. આ વિસ્તારના લોકોએ બ્રિજ પર પડેલા ખાડાં પુરવા તંત્ર સમક્ષ રજુઆત પણ કરી છે. આ બ્રિજ પર ટ્રાફિક પણ વધુ રહેતો […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આવરલોડ ખનીજના ભરેલા વાહનો સામે RTOની ચેકિંગ ઝૂંબેશ,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ખનીજ ચોરી વધી રહી છે. સાથે જ ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો બેફામ પૂરફાટ ઝડપે દોડતા હોય છે. જિલ્લામાં ખનીજની ખનન અને વહનની પ્રવૃતિ બેફામ ફૂલી રહી છે. જેના કારણે ખાણોના કૂવા, ખાડાઓમાં બની ઘટનાઓમાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ પ્રવૃતિઓ પર રોક લાગવવા જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં […]

સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોએ કર્યો ચક્કાજામ, કલેક્ટરની કાર રોકીને સૂત્રોચ્ચાર કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરના નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. નગરપાલિકામાં 300 જેટલા સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના કર્મચારીઓ રોજમદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેને કાયમી કરવા સહિત અન્ય લાભો આપવાની માગણા સાથે આંદોલન કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘની રજૂઆત બાદ […]

સુરેન્દ્રનગરમાં મુખ્ય રસ્તાઓ પર 100થી વધુ દબાણો દુર કરાતા વાહનચાલકોને મળી રાહત

સુરેન્દ્રનગરઃ શહેરની વસતી સાથે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર આડેધડ દબાણો ખડકાયેલી હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. તેમજ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા, આથી રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરવા માટે નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. અને 100થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા. […]

સુરેન્દ્રનગરના ધાળીધજા ડેમમાં ડૂબતા વ્યક્તિઓને બચાવવા માટે રિમોટથી ચાલતી બોટ તરતી મુકાઈ

સુરેન્દ્રનગરઃ શહેરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી મોતના બનાવો વધતા જાય છે. ત્યારે હવે ડેમમાં ડૂબતા વ્યક્તિને બચાવવા માટે રિમોટથી ચાલતી બોટ તરતી મુકવામાં આવી છે. સરકારે ફાળવેલી આ આધુનિક બોટનું ફાયર વિભાગની ટીમે ટેસ્ટિંગ પણ કર્યું હતું. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી બારેમાસ ભરેલો રહે છે. બીજીબાજુ ડેમ લોકોને […]

સુરેન્દ્રનગરના કામલપુરમાં સામાન્ય વાતે બે જુથ બાખડી પડ્યાં, બે રાઉન્ડ ફાયરિંગ, એકને ઈજા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના કામલપુર ગામે સામાન્ય વાતે બે જુથ બાખડી પડ્યા હતા. અને બે રાઉન્ડ ફાયરિંગ કરાતા લાલભાઈ ભરવાડ નામના યુવાનને ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આગોતરા પાકને બચાવવા નર્મદા કેનાલ દ્વારા સિચાઈનું પાણી અપાશે,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક સુક્કો અને વેરાન ગણાતો હતો. પણ કેટલાક વર્ષોથી નર્મદા કેનાલનો લાભ મળતા જિલ્લો હરિયાળો બનતો જાય છે. નર્મદા યોજનાને કારણે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જિલ્લાના મહેનતુ ખેડુતો હવે ત્રણે ય સીઝનમાં પાક લઈ રહ્યા છે. હાલ ચોમાસાની સીઝનના પ્રારંભ પહેલા જ ઘણાબધા ખેડુતોએ આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ત્યારે સિંચાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code