વર્ષ 2023-24 સુધી13 રાજ્યો કેરોસીન મુક્ત બની ગયાઃ સુરેશ ગોપી
નવી દિલ્હીઃ રાજ્યસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી સુરેશ ગોપીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, 1 માર્ચ, 2020થી, પીડીએસ કેરોસીનની છૂટક વેચાણ કિંમત પાન ઇન્ડિયા ધોરણે એનઆઈએલ અંડર-રિકવરી સ્તરે જાળવવામાં આવી રહી છે. સરકાર રસોઈ અને પ્રકાશના હેતુસર જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) કેરોસીનની ફાળવણી કરે છે. આ ઉપરાંત સરકારે વર્ષ 2012માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને […]