1. Home
  2. Tag "surya namaskar"

ગુજરાતઃ 51 સ્થળોએ સૂર્યનમસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, વિશ્વ રેકોર્ડ નોંધાયો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આની સાથે રાજ્યના 108 આઇકોનીક સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમો યોજાયા હતા. જે પૈકી 51 સ્થળોએ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો.  ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં જામનગર જિલ્લો પણ સહભાગી બન્યો હતો. કેબિનેટ મંત્રી […]

આ છે સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત,જાણો તેના સ્વાસ્થ્ય લાભો

યોગને સ્વસ્થ શરીર અને મન માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા રોગોથી બચવા માટે નિષ્ણાતો યોગાસનનો અભ્યાસ કરવાની ભલામણ કરે છે. યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો કે, ઘણીવાર યોગ યોગ્ય રીતે ન કરવાથી પણ શરીર પર ખોટી અસર પડે છે. જો તમે શરૂઆતમાં યોગ કરી રહ્યા છો, […]

સાંસદ ખેલ સ્પર્ધાઃ વડોદરામાં 1500થી વધારે લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ સર્જ્યો

અમદાવાદઃ વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે 1527 વ્યક્તિઓએ એક સાથે 51 જેટલા સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ સર્જ્યો હતો. વડોદરામાં વહેલી સવારે એક સાથે મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કર્યાં હતા. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમપ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1,527 લોકોએ એક સાથે 51 સૂર્ય નમસ્કાર […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ યજમાન પદે પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાશે

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાનપદે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને એન.એસ.એસ.ના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો તા. 30મી જાન્યુઆરીથી અનોખો કાર્યક્રમ યોજાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશભરમાં સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી સંદર્ભે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થકી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી […]

મકરસંક્રાતિ નિમિત્તે સમગ્ર દેશમાં એક કરોડ લોકો સૂર્ય નમસ્કાર કરશે

આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરાઈ તૈયારીઓ 75 લાખના લક્ષ્યાંક સામે એક કરોડ લોકો કરશે સૂર્ય નમસ્કાર વિવિધ સેલિબ્રિટી પણ આ કાર્યક્રમમાં જોડાશે દિલ્હીઃ આયુષ મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 14 જાન્યુઆરી 2022ના રોજ વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 75 લાખના લક્ષ્યાંક સામે એક કરોડથી વધુ લોકો સૂર્ય નમસ્કારના આ […]

દરરોજ સવારે નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી થશે આ ફાયદા

કોરોના મહામારીને પગલે લોકોમાં આરોગ્યને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો યોગ અને કરસત કરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. ત્યારે સૂર્ય નમસ્કારનું ખાસ મહત્વ છે. 12 યોગ આસનથી બનેલા સૂર્ય નમસ્કારના તમામ આસનોનું વિશેષ મહત્વ છે. સૂર્ય નમસ્કારથી આરોગ્ય સ્વસ્થ્ય રહેવાની સાથે વિવિધ બીમારીઓથી બચી શકાય છે. આરોગ્ય સુધરે દરરોજ સૂર્ય […]

લોકડાઉનમાં ઘરે રહીને જરૂરથી કરો સૂર્ય નમસ્કાર, થશે ફાયદો

સૂર્ય નમસ્કાર કરવાના અનેક છે ફાયદા લોકડાઉનમાં જરૂરથી કરો સૂર્ય નમસ્કાર યોગાસનોમાં સૌથી અસરકારક-ફાયદાકારક કોરોના કાળની બીજી લહેર અત્યંત જોખમી છે. એવામાં દરેક વ્યક્તિ માટે યોગ્ય અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા સમયે કસરત નિયમિત થવી જોઈએ. આ માટે તમે સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો. સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનીઓ દ્વારા નિશ્ચિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code