1. Home
  2. Tag "Swadeshi Jagran Manch"

અમદાવાદમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદઃ સ્વદેશી જાગરણ મંચએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક સમૂહની સંસ્થા તરીકે કાર્ય કરે છે. ભારતને 2030 સુધીમાં 10 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાના લક્ષ્ય સાથે 2022માં સ્વાવલંબી ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સ્વદેશી જાગરણ મંચે અને ભગિની સંસ્થાઓએ સાથે મળીને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ભારતના 770થી વધુ જિલ્લોમાં યુવાનોને સ્વરોજગાર સારું વિવિધ પ્રવુત્તિઓ કરે છે. દરમિયાન […]

સ્વદેશી જાગરણ મંચ દ્વારા અમદાવાદમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો.આ કેન્દ્ર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ સ્વદેશી ઉદ્યોગોને મજબૂત કરવા, વિદ્યાર્થીઓમાં રોજગારી અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિશે જાગૃતિ લાવવા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તરફ દોરી જશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, વિશેષ […]

કૃષિ વિશ્વ વિદ્યાલય દાંતિવાડા ખાતે સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

અમદાવાદઃ સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રાંત દ્વારા સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય, દાંતીવાડા, બનાસકાંઠા ખાતે બે દિવસીય ગુજરાત પ્રાંત વિચાર અને પ્રશિક્ષણ વર્ગ  તાજેતરમાં યોજાયો હતો. બે દિવસ દરમિયાન પ્રશિક્ષર્થીઓને સ્વદેશી ચળવળ અને તેના ઉદ્દેશ્યો, કૃષિ-પર્યટન,પ્રચાર પ્રસાર દ્વારા સંસાધન એકત્રીકરણ, ઈ-કોમર્સ રિટેલ બજાર સુરક્ષા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી મુખ્ય સરકારી યોજનાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code