1. Home
  2. Tag "swine flu"

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિત કેસોમાં વધારો, કોરોનાના પણ બે કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. સાથે જ પ્રદૂષિત પાણી અને ગરમીને લીધે પાણીજન્ય રોગોચાળો વકરી રહ્યો છે. વાયરલ બિમારી ઉપરાંત ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, અમરાઇવાડી, જશોદાનગર અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસ નોંધાયા છે.  ઉપરાંત સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન […]

રાજકોટમાં સ્વાઈન ફ્લુના કેસમાં થયો વધારો, છેલ્લા બે મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા

રાજકોટઃ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે. સામાન્યરીતે શિયાળાની ઠંડી ઋતુમાં સ્વાઈન ફ્લુના વધુ કેસ નોંધાતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીની સીઝનમાં પણ સ્વાઈન ફ્લુના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં 150થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સ્વાઇન ફ્લૂને એક સામાન્ય ફ્લૂની શ્રેણીમાં મૂક્યો હોવાથી તેના સત્તાવાર આંકડાઓ […]

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ માથુ ઉચક્યું, એક મહિનામાં 1315 કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં હજુ કોરાના કેસ હજી સામે આવી જ રહ્યાં છે બીજી તરફ સ્વાઈન ફ્લૂએ માથુ ઉચક્યું છે. દરમિયાન એક મહિનાના સમયગાળામાં 1315 કેસ નોંધાયા છે જ્યારે 34 દર્દીઓના મૃત્યુ થયાં હતા. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં જુલાઇ સુધી સ્વાઇન ફ્લૂના કુલ સત્તાવાર 205 કેસ નોંધાયા હતા […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો,ડેન્ગ્યૂના 470 અને સ્વાઈન ફ્લુના 216 કેસ નોંધાયા

અમદાવાદ:ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ ગુજરાતભરમાં રોગચાળાએ માઝા મુકી છે.એક તરફ પહેલેથી જ કોરોના અને સ્વાઇન ફલૂ જેવા રોગ ફેલાયેલા છે. તેની વચ્ચે હવે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયો છે.શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે,જેના કારણે ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી-ઉધરસ, સામાન્ય તાવ તેમજ […]

અમદાવાદમાં સપ્તાહમાં સ્વાઈન ફ્લુના 200 કેસ નોંધાયા, મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં પણ વધારો

અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે સ્વાઇન ફ્લૂ, વાઇરલ ઈન્ફેક્શન, પાણીજન્ય અને મચ્છરજન્યના કેસમાં વધારો થયો છે. શહેરમાં ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લૂના 709 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં એક જ અઠવાડિયામાં સ્વાઈનફ્લૂના 200 કેસો નોંધાયા હતા. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો હતા. વરસાદ બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેસો વધુ નોંધાયા છે. વરસાદ અને […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લૂ, વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં સ્વાઈન ફ્લૂના 509 જેટલા કેસો નોંધાયા છે. જેમાં નાના બાળકોમાં સ્વાઈન ફ્લૂ વધુ જોવા મળ્યો છે. 0થી 15 વર્ષ સુધીના 95 બાળકોમાં સ્વાઇન ફ્લુના ભોગ બન્યા છે. શહેરમાં માત્ર સ્વાઈન […]

અમદાવાદઃ કોરોનાની સાથે સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે હવે જીવલેણ મનાતા સ્વાઈનફ્લૂના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શહેરમાં છ વર્ષ સુધીની વય ધરાવતા 27 બાળક સહિત સ્વાઈન ફલૂનાં કુલ 336 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.સ્વાઈન ફલૂના કેસમાં એકાએક થયેલા વધારાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂના દર્દીઓને સારવાર આપવા માટે આઈસોલેશન […]

સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદા વોર્ડ ઊભા કરાયા

સુરતઃ શહેરમાં વરસાદી સીઝનમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. હાલમાં જે પ્રકારનું વરસાદી વાતાવરણ છે તેના કારણે વાઇરલ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સ્વાઈન ફ્લૂના કેસમાં પણ નોંધનીય રીતે વધી રહ્યા છે. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની […]

પંજાબમાં સ્વાઈન ફ્લૂની એન્ટ્રી – પ્રથમ મોતની ઘટના સામે આવી, જેપી નેતાનું મૃત્યું

પંજાબમાં સ્વાઈન ફ્લૂની એન્ટ્રી પ્રથમ મોતની ઘટના સામે આવી, જેપી નેતાનું મૃત્યું ચંદિગઢઃ- હાલ ચોમાસાની સિઝનની શરુઆત થી ચૂકી છે ત્યારે કેટલાક રાજ્યોમાં રોગોનો પગપેસારો થવા લાગ્ય ોચે તો બીજી તરફ પંજાબમાં સ્વાઈન ફ્લૂએ દસ્તક આપી છે એટલુ જ નહી સ્વાઈન ફ્લૂના કારણે પંજાબમાં બીજેપી નેતાનું મૃત્યું થયું છે આ રાજ્યમાં સ્વાઈલ ફલૂથી  આ પ્રથમ […]

કેરળમાં સ્વાઈન ફલૂ એ આપી દસ્તક -12 વર્ષની બાળકીનું મોત થતા રિપોર્ટમાં સ્વાઈન ફ્લૂની થઈ પૃષ્ટી

કેરળમાં સ્વાઈન ફ્લૂની દસ્તક  2 જૂડવા બેહનો સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવતા એકનું મોત જ્યાં દેશભરમાં કોરોનાના કેસો સામાન્ય સ્તરે વધતા જોવા મળ્યા છે ત્યા દેશના રાજ્યમાં હવે સ્વાઈન ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના કોઝિકોડ જિલ્લાની 12 વર્ષની બાળકીનું H1N1ને કારણે મોત થયું છે. જો કે આ મૃત્યુની જાણ રવિવારે કરવામાં આવી હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code