1. Home
  2. Tag "Syllabus"

ગુજરાતઃ 50 આઈટીઆઈના અભ્યાસક્રમમાં ડ્રોન કોર્સનો સમાવેશ કરાશે

અમદાવાદઃ દેશમાં ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે, દરમિયાનગુજરાતની આઈટીઆઈમાં ડ્રોન કોર્ષ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની 50 ITI માં ડ્રોન કોર્સનો પ્રારંભ કરવામાં આવશે. આઈટીઆઈના શિક્ષકોને હાલ ડ્રોનને લઈને તાલિમ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના દરેક ITI ખાતે […]

CBSEએ ધો.10 અને 12માં 30 ટકા કોર્ષ ઘટાડ્યો પણ ગુજરાત બોર્ડ કેમ સિલેબર્સ ઘટાડતી નથી?

અમદાવાદઃ ગુજરાતમાં ધો. 6થી12ની શાળાઓમાં ઓફલાઈન વર્ગો  દિવાળી પહેલાથી શરૂ થઈ ગયા છે. જોકે ઓફલાઈન સ્કૂલો શરૂ કરી છે તેની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. પરંતું કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર સૌથી મોટી અસર થઈ હોવાથી CBSE બોર્ડ દ્વારા 30 ટકા કોર્સ ઘટાડવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે કોર્સ ઘટાડવા ગત […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસનો થશે સમાવેશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે અવનવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ માટે શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિત માનસના પ્રસંગોને અભ્યાસક્રમમાં સમાવવામાં માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપકુલપતિ ડો. વિજય દેસાણીના કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા નવા સત્રથી બીએના અભ્યાસક્રમમાં આ બંન્ને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને પાઠ તરીકે ઉમેરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર […]

તાનાશાહી: ચીનમાં હવે શાળાઓ અને યુનિવર્સિટીમાં શિ જિનપિંગના વિચારો વિશે ભણાવાશે

કાલ માર્ક્સની વિચારધારાને સ્થાપિત કરવા માટે ચીનમાં નિર્ણય હવે શાળાઓ-યુનિવર્સિટોમાં શી જિનપિંગના વિચારોને ભણાવાશે રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં શી જિનપિંગના વિચારોને સામેલ કરાશે નવી દિલ્હી: ચીન પોતાની તાનાશાહી અને વિસ્તારવાદની નીતિને કારણે કુખ્યાત છે. ચીનમાં ત્યાંના જ નાગરિકો પર સતત દમન અને અત્યાચાર કરવામાં આવે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાની જ વિચારધારા લોકો પર થોપવા માટે બળજબરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code