1. Home
  2. Tag "T20 Series"

અફઘાનિસ્તાન સાથેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાઈ જાહેરાત

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની લાંબા સમય બાદ ટીમમા વાપસી થઈ છે. રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યા અને સૂર્યાકુમાર યાદવ ઈજાના કારણે હાલ મેચ રમી નહીં શકે. આ ટી-20 સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થશે. 14 […]

અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે રોહિત શર્મા કરશે ભારતનું નેતૃત્વ

નવી દિલ્હી: BCCIએ જાહેરાત કરી કે રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની આગામી 3 મેચની T20I શ્રેણી માટે ભારતનું નેતૃત્વ કરશે. આ વિરાટ કોહલી સાથે, રોહિતની ટૂંકી ફોર્મેટમાં પુનરાગમનને ચિહ્નિત કરે છે – જે બંને ઓસ્ટ્રેલિયામાં 2022 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ દરમિયાન એડિલેડ ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે છેલ્લે રમ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, જીતેશ શર્મા […]

ભારત-શ્રીલંકા ટી-20 સીરિઝઃ શ્રીલંકાના પરેરા અને રોહિત શર્માએ ફટકારી વધારે સિક્સર

નવી દિલ્હીઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી છે અને ટીમ ઈન્ડિયા સાથે ટી-20 અને ટેસ્ટ સીરિઝ રમશે. દરમિયાન તા. 24મી ફેબ્રુઆરીના રોજ બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. આમ હવે દર્શકોને ફરી એકવાર રનનો વરસાદ જોવા મળશે. બંને ટીમમાં સૌથી વધારે સિક્સર કુશલ પરેરા અને રોહિત શર્માએ મારી છે. બંને બેસ્ટમેનોએ 14-14 સિક્સર […]

ભારત સામેની T20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાતઃ ટીમ સાઉથીને સોંપાઈ જવાબદારી

દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. ભારતીય ટી-20 ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમ આજે જાહેર થઈ હતી. જેમાં કેપ્ટન કેન વિલિયમસનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ ટીમની કમાન ટિમ સાઉથીને સોંપવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સામેની ટી-20 શ્રેણી માટે 14 સભ્યોની ન્યૂઝીલેન્ડની ટીમ […]

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે GCAનો મોટો નિર્ણય, ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચ પ્રેક્ષકો વગર રમાશે

રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બાકી રહેલી ત્રણેય ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે જે લોકોએ ટિકિટ ખરીદી છે તે લોકોને ટિકિટના પૈસા રિફંડ અપાશે અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં લઇને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code