ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 સીરિઝ માટે ભારતની ટીમ જાહેર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સીરિઝ પછી T20 સીરિઝ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતની T20 ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા જશે. શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી. ટી20 સીરિઝ માટે ટીમની જાહેરાત સૂર્યકુમાર […]