તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું અમેરિકામાં નિધન, ચાહકો આઘાતમાં ગરકાવ
પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન થતા તેમના કરોડો ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તેમને હૃદય સંબંધી તકલીફ થથા ગંભીર હાલતમાં અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 73 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા છે. ત્યારે આવો નજર કરીએ તેમના કેટલાક રોચક તથ્યો વિષે.. ઉસ્તાદ ઝાકિર હુસૈનનો […]