1. Home
  2. Tag "taj mahal"

તાજમહેલની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી, VIP પ્રવાસ પહેલા કરવું પડશે આ કામ

આગ્રાઃ- તાજમહેલની મુલાકાત લેવા માંગતા વિઆઈપી પ્રવાસીઓને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે આ ગાઈડલાઈન ત્યાર બાદ રજૂ કરાઈ છે કે જ્યારે યુએસ નેવી સેક્રેટરી અને વિયેતનામના રક્ષા મંત્રી સહિત વીઆઈપીને તાજમહેલ લઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આ બાદ હવે તાજમહેલ પર નવો વીઆઈપી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.નવી વ્યવસ્થા હેઠળ હવે […]

તાજમહેલમાં આ ત્રણ દિવસ મળશે ફ્રી એન્ટ્રી,શાહજહાં-મુમતાઝની કબરો જોવાની પણ પરવાનગી, જાણો શું છે ખાસ

જો તમે વીકએન્ડ પર આગ્રા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ વીકએન્ડ પર તાજમહેલમાં એન્ટ્રી ફ્રી હશે.મુઘલ બાદશાહ શાહજહાંના 368મા ઉર્સ (પુણ્યતિથિ)ના અવસર પર આગ્રાના તાજમહેલમાં 17 થી 19 ફેબ્રુઆરી સુધી પ્રવેશ મફત રહેશે.આ અવસર પર પ્રવાસીઓને શાહજહાં અને મુમતાઝની કબરો પણ જોવા મળશે, જ્યાં સામાન્ય દિવસોમાં લોકોને જવાની મંજૂરી નથી. ઉર્સ કમિટીના અધ્યક્ષ […]

આગ્રા:તાજમહેલ 12 ફેબ્રુઆરીએ 4 કલાક માટે બંધ રહેશે, G-20 મહેમાનોનું થશે સ્વાગત

દિલ્હી:ભારત આ વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે.તેમાં આવનારા મહેમાનોનું સ્વાગત કરવા માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.આગ્રા પ્રશાસન પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.કોલેજના વિદ્યાર્થીઓ આખા રોડના બ્યુટીફિકેશનમાં વ્યસ્ત જોવા મળે છે.બ્રજ પ્રદેશની સંસ્કૃતિને સમગ્ર શહેરની દિવાલો પર વોલ પેઈન્ટીંગ દ્વારા દર્શાવવામાં આવી છે.ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અમૃત અભિજાત પોતે આ […]

તાજમહેલને આગરા પાલિકાએ બાકી પાણી અને હાઉસ ટેક્સ અંગે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલને લઈને 2 કરોડ રૂપિયાના હાઉસ ટેક્સ અને વોટર ટેક્સની નોટિસ મોકલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ મોકલીને માત્ર 15 દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળે છે. એક ASI અધિકારીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેમને મહાનગરપાલિકા તરફથી એક નોટિસ મળી હતી, જેમાં ટેક્સ ન ભરવા માટે […]

તાજમહેલમાં ઓનલાઈન ટિકિટ બૂક કરાવીને મળશે પ્રવેશ,ટિકિટ કાઉન્ટર થશે બંધ,જાણો શું છે સરકારની તૈયારીઓ

તાજમહેલમાં ઓફલાઈન ટિકિટ બંધ કરવાની તૈયારીમાં સરકાર ઓનલાઈન યુપીઆઈ દ્રારા ટિકિટ બૂક કરવાની યોજના આગ્રાઃ- દેશમાં નવી ટેકનોલોજીના માધ્યમથી  અનેક કાર્યોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, નાગરિકોની સુવિધાને સરળ બનાવાઈ રહી છે ત્યારે હવે દુનિયાની સાતમી અજા.યબી અને પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલમાં પ્રવેશને લઈને ખાસ તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ હેઠળ હવે સરકારની યોજના […]

તાજમહેલ, કુતુબમિનાર સહિત દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં 5 થી 15 ઓગસ્ટ સુધી એન્ટ્રી ફ્રી,મોદી સરકારનો મોટો નિર્ણય

મોદી સરકારનો મોટો નિર્ણય તમામ સ્મારકો અને મ્યુઝિયમોમાં 15 ઓગસ્ટ સુધી ફ્રી એન્ટ્રી અનેક કાર્યક્રમોનું પણ થશે આયોજન     દિલ્હી:સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી કરી રહેલી કેન્દ્ર સરકારે બુધવારે એટલે આજે એક મોટી જાહેરાત કરી છે.તેણે 10 દિવસ માટે દેશભરના તમામ સંરક્ષિત સ્મારકો અને પ્રવાસન સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરી દીધી છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન […]

તાજમહેલઃ નમાજ પઢવા મુદ્દે હૈદરાબાદના 3 પ્રવાસી સહિત ચારની ધરપકડ

નવી દિલ્હીઃ તાજમહેલ મસ્જિદમાં નમાજ પઢવા બદલ ચાર પ્રવાસીઓની CISFએ ધરપકડ કરી હતી. જેમાંથી ત્રણ પ્રવાસીઓ હૈદરાબાદના રહેવાસી છે, જ્યારે એક પ્રવાસી આઝમગઢનો છે. CISFએ ચારેયને તાજગંજ પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. ASI સુપરિન્ટેન્ડેન્ટ પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું છે કે, તાજમહેલમાં માત્ર શુક્રવારની નમાજની મંજૂરી આપવામાં આવશે. તાજમહેલના મુખ્ય […]

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને […]

સરકારમાં તાકાત તો તાજમહેલને મંદિર બનાવી બતાવે : મહેબુબા મુફતીની ગર્ભીત ધમકી

નવી દિલ્હીઃ આગ્રામાં તાજમહેલને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકરી રહ્યો છે અને આ વિવાદમાં હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મબેબૂબા મુફતીએ ઝુકાવ્યું છે અને ભાજપ સરકાર અને હિન્દુ સંગઠનોને ગર્ભીત ધમકી આપતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો તાજમહેલને મંદિર બનાવીને બતાવો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેબુબા મુફતીએ ભાજપ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી […]

તાજમહેલમાં પ્રવેશ મામલે જગદગુરુ પરમહંસાચાર્યજી સાથે અયોગ્ય વર્તન મામલે પુરાતત્વ વિભાગે માગી માંફી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રા સ્થિત સુપ્રસિદ્ધ તાજમહેલને નીહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દરમિયાન જગદગુરુ પરમહંસાચાર્યજી પણ અયોધ્યાથી આગ્રા ગયા હતા. જો કે, પોલીસ દ્વારા કેટલાક કારણોસર તેમને તાજમહેલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમજ સુરક્ષા કર્મચારીઓએ અયોગ્ય વર્તન કર્યાનો જગદગુરુએ આક્ષેપ કર્યો હતો. જેથી ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન આ ઘટનાની જાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code