તાજમહેલની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી, VIP પ્રવાસ પહેલા કરવું પડશે આ કામ
આગ્રાઃ- તાજમહેલની મુલાકાત લેવા માંગતા વિઆઈપી પ્રવાસીઓને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે આ ગાઈડલાઈન ત્યાર બાદ રજૂ કરાઈ છે કે જ્યારે યુએસ નેવી સેક્રેટરી અને વિયેતનામના રક્ષા મંત્રી સહિત વીઆઈપીને તાજમહેલ લઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આ બાદ હવે તાજમહેલ પર નવો વીઆઈપી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.નવી વ્યવસ્થા હેઠળ હવે […]