1. Home
  2. Tag "Taja Samachar"

લીંબડી હાઈવે પર કાર અકસ્માતમાં એકનું મોત, સાયલામાં 40 ફુટ ઊંડી ખીણમાં છકડો-રિક્ષા ખાબકી

લીંબડી હાઈવે પર રળોલ ગામના પાટિયા પાસે ઈકોકાર ટ્રક પાછળ ઘૂંસી ગઈ, લીંબડીના જાણીતા વેપારીના પૂત્રનું મોત, એકને ઈજા, સાયલાના જુના જશાપર ગામ પાસે છકડો-રિક્ષા 40 ફુટ ખાણમાં ખાબકતા 5ને ઈજા અમદાવાદઃ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ અકસ્માતનો બનાવ બન્યો હતો. લીંબડી નજીક રળોલ ગામના પાટિયા પાસે […]

ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો 8મીને સોમવારથી પ્રારંભ

પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ શોકદર્શક પ્રસ્તાવ બાદ ગૃહ મુલત્વી રહેશે, વિધાન સભામાં પાચ જેટલા સુધારા વિધેયકો મંજુરી માટે રજુ કરાશે, મુખ્યમંત્રી દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાનો અભિનંદન પ્રસ્તાવ રજુ કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસા સત્રનો આગામી તા. 8મી સપ્ટેમ્બરને સોમવારથી પ્રારંભ થશે. સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોતરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ 280 દુકાનદારોને ભાડુ ન ભરતા નોટિસ ફટાકરી

સેકટર 21 અને સેટકર 10માં 280 દૂકાનદારો ભાડુ આપતા નથી, રૂપિયા 1.37 કરોડની વસુલાત માટે મ્યુનિના એસ્ટેટ વિભાગે શરૂ કરી કાર્યવાહી, નિયત સમયમાં ભાડુ ન ભરનારાની દુકાનોને સીલ કરાશે ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની અનેક મિલકતો ભાડે અપાયેલી છે. જેમાં સેકટર 21 અને સેકટર 10માં ભાડે અપાયેલી 280 મિલકતોના વપરાશકારો (દુકાનદારો) ભાડુ આપતા નથી. અને આવા […]

શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીથી મુક્તિ આપવા માટે શૈક્ષિક મહાસંઘ દ્વારા પંચને રજુઆત

શિક્ષકો પાસે તીડ ઉડાડવા, શૌચાલય ગણતરીની કામગીરી પણ સોંપવામાં આવે છે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય માટે શિક્ષકો સમય આપી શકતા નથી, ગુણવત્તા સુધારવા ઓનલાઇન કામગીરી ન સોંપો ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોને શિક્ષણ સિવાયની બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘણા સમયથી શિક્ષકોમાં અસંતોષ ઊભો થયો છે. સરકાર દ્વારા શિક્ષકોને વસ્તી ગણતરી, મતદાર […]

મથુરામાં યમુનાએ ખતરાના નિશાનને પાર કર્યું, ઘણા ગામો સંપર્ક વિહોણા, બોટ ચલાવવા પર પ્રતિબંધ

આખો દેશ આ દિવસોમાં વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યો છે, હવે તેની અસર ઉત્તર પ્રદેશના મથુરામાં જોવા મળી રહી છે. છેલ્લા 5 દિવસથી મથુરામાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. યમુનાનું પાણીનું સ્તર 166.51 મીટર પર પહોંચી ગયું હતું, હવે મથુરામાં યમુના ભયના નિશાનથી 51 સેમી ઉપર વહી રહી છે. નદીના વધતા […]

મુશ્કેલીના સમયમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે: ગોયલ

નવી દિલ્હીઃ જાહેર કરાયેલ GSTમાં પરિવર્તનકારી ફેરફારોનો સૌથી મોટો લાભાર્થીઓમાંનો એક ન્યુટ્રાસ્યુટિકલ્સ ઉદ્યોગ છે, એમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે ભારત ન્યુટ્રાવર્સ એક્સ્પો 2025ને સંબોધતા જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે GST દરોમાં ઘટાડો વપરાશની માંગને જબરદસ્ત અને અભૂતપૂર્વ વેગ આપશે. તેમણે નોંધ્યું હતું કે ઉદ્યોગ હવે વેચાણના મોટા જથ્થાની અપેક્ષા રાખી શકે […]

અમદાવાદ-રાજકોટ સિક્સલેન નેશનલ હાઈવેનું કામ 7 વર્ષે પણ પુરૂ થયું નથી

હવે ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરી દેવાશે એવો તંત્રનો દાવો, મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટની કામગીરી થઇ રહી છે, કુવાડવા ખાતે ફ્લાયઓવર બ્રિજની કામગીરી હજુ બાકી છે અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સલેન બનાવવાનું કામ છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા હવે ત્રણ મહિનામાં સિક્સલેન હાઈવેનું કામ પૂર્ણ થઈ જશે એવો દાવો કરવામાં આવી […]

અંબાજી મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ, 700 થી પણ વધુ આદિવાસી ભાઈ-બહેનો બનાવી રહ્યાં છે પ્રસાદ

અમદાવાદઃ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. આ મેળામાં માતાજીના મનભાવન પ્રસાદ, મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે. આ પ્રસાદ એટલો પ્રખ્યાત છે કે દર વર્ષે મેળા દરમિયાન 1000 થી 1200 જેટલા મોટા જથ્થામાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે. અંબાજીનો આ મહામેળો માત્ર […]

DRDOની ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરીએ ઉદ્યોગ ભાગીદારોને 3 અદ્યતન સામગ્રી ટેકનોલોજી ટ્રાન્સફર કરી

હૈદરાબાદ સ્થિત DRDOની ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરી (DMRL)એ ઉદ્યોગ ભાગીદારોને ત્રણ અદ્યતન સામગ્રી ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. 30 ઓગસ્ટ, 2025ના રોજ DMRL, હૈદરાબાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સંરક્ષણ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે ઉદ્યોગ ભાગીદારોને ટેકનોલોજી ટ્રાન્સફર (LAToT) દસ્તાવેજો માટે લાઇસન્સિંગ કરાર સોંપ્યો. ઉચ્ચ ગુણવત્તાવાળા રેડોમ્સ (મહત્વપૂર્ણ મિસાઇલ સેન્સર માટે રક્ષણાત્મક […]

કેદારનાથની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 યાત્રિકો ગૌરીકૂંડથી સોનપ્રયાગ વચ્ચે ફસાયા

ભારે વરસાદને લીધે રસ્તો તૂટી જતા 6 કિમી વરસતા વરસાદમાં ચાલવું પડ્યું, 180 યાત્રિકામાંથી 133 યાત્રિકો દર્શન કરી પરત ફર્યા, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લાકડાંનો પુલ બનાવી દેતા બાકીના યાત્રિકો પરત ફરી રહ્યા છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી 180 જેટલા પ્રવાસીઓનું ગૃપ ચારધામની જાત્રાએ ઉત્તરાખંડ ગયુ છે. જ્યાં કેદારનાથના દર્શન માટે રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં શ્રી રામધૂન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code