1. Home
  2. Tag "Taja Samachar"

સ્ટેચ્યુ ઓફ યનિટીને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા વિકાસના કામો હાથ ધરાશે

ગાંધીનગરમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક મળી, SOU નજીક ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ – વોક-વે અને પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકાશે, SOUના નિભાવ, જાળવણી અને ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા વ્યવસ્થા તંત્ર ઊભું કરાશે ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે […]

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.O અંતર્ગત આર્થિક સહાય અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને 10 લાખથી50 કરોડ સુધીની આર્થિક સહાય મળશે, ખૂટતા વર્ગખંડ બાંધકામ, વિશિષ્ટ ખંડોના નિર્માણ સહિત સુવિધાઓ ઊભી કરવા80:20ના ધોરણે સહાય અપાશે ગાંધીનગરઃ  મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત […]

સેમીકંડક્ટર અને ચીપ્સ ઉપર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ 100 ટેરિફ લગાવશે

ભારત ઉપર અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવ્યાં બાદ હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આયાત કેમીકન્ડક્ટર અને ચિપ્સ ઉપર 100 ટકા ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યાં છે. ઘરેલુ ઉત્પાદન મજબુત કરવા માટે ટ્રમ્પ આ નિર્ણય લેવા માંગી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે. ઓવલ ઓફિસમાં એપલના સીઈઓ ટીમ કુક સાથે બેઠક દરમિયાન ટ્રમ્પએ કહ્યું કે, અમેરિકામાં આવનાર તમામ ચિપ્સ અને […]

બિહારમાં 2,400 મેગાવોટ ક્ષમતાનો ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટના વિકાસ અને સંચાલન માટે અદાણી પાવરે LOI મેળવ્યો

અમદાવાદ : ભારતના ખાનગી ક્ષેત્રની વિરાટ થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ.ને બિહાર સ્ટેટ પાવર જનરેટશન કં.લિ. (BSPGCL) તરફથી નોર્થ બિહાર પાવર ડિસ્ટરિબ્યુશન કંપની લિ. (NBPDCL) અને સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિ. (SBPDCL) ને બિહારના ભાગલપુરના પિરપેન્તીમાં નિર્માણ થનારા 2,400 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી ૨૨૭૪ મેગાવોટ વીજ પૂરી પાડવા માટે ઇરાદા પત્ર (LoI) પ્રાપ્ત […]

ઉત્તરપ્રદેશમાં પત્રકારની હત્યા કેસમાં સંડોવાયેલા બે ગુનેગારોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

લખનૌઃ સીતાપુરમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે ગુનેગારો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, પત્રકાર રાઘવેન્દ્ર વાજપેયી હત્યા કેસના બંને શૂટર્સને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. રાજુ ઉર્ફે રિઝવાન અને સંજય ઉર્ફે અકીલ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં છે. આ એન્કાઉન્ટર મોડી રાત્રે એસટીએફ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ સાથે […]

ખેડૂતોના કલ્યાણ માટે હું વ્યક્તિગત રીતે કિંમત ચૂકવવા તૈયાર છું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં અને તેઓ આ માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ખેડૂતોનું હિત આપણા માટે સર્વોપરી છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના હિત સાથે ક્યારેય સમાધાન […]

હાઇબ્રિડ MSc – ASDA પ્રોગ્રામને ઇન્સ્ટિટ્યૂટ અને ફેકલ્ટી ઓફ એક્ચ્યુઅરીઝ (IFoA), યુકે દ્વારા વૈશ્વિક સ્તરે માન્યતા મળી

ભારતના ઉચ્ચ શિક્ષણ અને જોખમ વિશ્લેષણ ક્ષેત્ર માટે એક મોટા વિકાસમાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્ચ્યુઅરિયલ એન્ડ ક્વોન્ટિટેટિવ સ્ટડીઝ (IAQS) એ આજે જાહેરાત કરી કે તેમના મુખ્ય પ્રોગ્રામ MSc ઇન એક્ચ્યુઅરિયલ સાયન્સ વિથ ડેટા એનાલિટિક્સ (MSc – ASDA) ને યુકેમાં ઇન્સ્ટિટ્યૂટ અને ફેકલ્ટી ઓફ એક્ચ્યુઅરીઝ (IFOA) તરફથી સત્તાવાર મંજૂરી મળી છે. આ […]

ઈ-કોમર્સ માર્કેટ સર્વેલન્સમાં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સને 142 અપ્રમાણિત ઉત્પાદનો મળી આવ્યા

ભારતીય માનક બ્યૂરો (BIS) એ નાણાકીય વર્ષ 2024-25માં ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેચાતા ઉત્પાદનોનું બજાર સર્વેલન્સ હાથ ધર્યું હતું. વિવિધ ગુણવત્તા નિયંત્રણ આદેશો અનુસાર ફરજિયાત BIS પ્રમાણપત્ર હેઠળ આવતા કુલ 344 નમૂનાઓ પ્રાપ્ત થયા હતા. તેમાંથી, 142 નમૂના માન્ય BIS પ્રમાણપત્ર વિના મળી આવ્યા હતા. નાણાકીય વર્ષ 2024-25 થી, આ ઉલ્લંઘનોની તપાસમાં ઈ-કોમર્સ […]

ચૂંટણી પંચે તેજસ્વી યાદવને બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને તેમના બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી છે. પંચે તેજસ્વી યાદવ દ્વારા 2જી ઓગસ્ટે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરાયેલા મતદાર ઓળખ કાર્ડ (EPIC) વિશે વિગતો માંગી છે. તેમની પાસે બે EPIC (મતદાતા ફોટો ઓળખ કાર્ડ) કાર્ડ હોવાનો આરોપ છે.બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રિ નદી પરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ

અમદાવાદઃ મુંબઈ‑અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જીલ્લામાં આવેલ વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયેલો છે.આ પુલ જેની લંબાઈ 80 મીટર છે. તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે- એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code