1. Home
  2. Tag "Taja Samachar"

વાપીમાં ભંગારના 35 ગોદામોમાં લાગી ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકનો જથ્થો ખાક

વાપી, 30 માર્ચ 2026: Massive fire breaks out in 35 scrap warehouses શહેરના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 35થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન ગોદામમાં કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના મોટા જથ્થાને કારણે આગે રૌદ્ર […]

અમદાવાદના ડોકટરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી 70 લાખની ઠગાઈ

અમદાવાદ, 30 માર્ચ 2026: Doctor cheated of Rs 70 lakhs by promising high returns in Forex trading શહેરના અસારવા સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ  70.65 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ડોકટરનો ઠગ ટોળકીએ સોશિયલ મીડિયાથી  માધ્યમથી સંપર્ક કરીને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી […]

ખેડા હાઈવે પર વડાલા પાટિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા- બે પૂત્રના મોત

અમદાવાદ, 30 માર્ચ 2026: Father and two sons die after truck hits bike નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખેડા નજીક વડાલી પાટિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર પિતા અને બે પૂત્રોના મોત નિપજ્યા હતા.આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. […]

રાજસ્થાનમાં અજમેર નજીક ગુજરાતી પરિવારની કાર પલટી જતા ચાલકનું મોત, 5ને ગંભીર ઈજા

અમદાવાદ, 30 માર્ચ 2026: Gujarati family’s car overturns near Ajmer રાજસ્થાનમાં આવેલા સુપ્રસિદ્ધ ખાટુ શ્યામના દર્શન કરીને કારમાં પરત ફરી રહેલા ગુજરાતી પરિવારની કારને અજમેર પાસે અકસ્માત થતાં કારચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે પરિવારના બે બાળકો સહિત કુલ પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાઓ થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની […]

વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે હર્ષદ પરમારને આપી ટિકિટ

અમદાવાદ, 30 માર્ચ 2026:  BJP gives ticket to Harshad Parmar ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પૂત્ર હર્ષદ પરમારને ભાજપે ટિકિટ આપી છે. ગોવિંદ પરમારના નિધન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડતા કેન્દ્રિય ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં તા.23મી એપ્રિલે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે […]

નવા બનેલા વડાલી રેલવે સ્ટેશનમાં જવા માટે પ્રવાસીઓને 30 પગથિયા ચડવા પડશે

હિંમતનગર, 30 માર્ચ 2026: Passengers will have to climb 30 steps to reach the Wadali railway station.  હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની આશરે 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કાર્ય પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ખેડબ્રહ્મા-અમદાવાદ ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. આ માટે વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. […]

ચૈત્રી પૂનમના ચામુંડા માતાજીના દર્શન માટે ચોટિલા તરફ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ

સુરેન્દ્રનગર, 30 માર્ચ 2026: A steady stream of pilgrims flock to see Chamunda Mataji on Chaitri Poonam  ચૈત્રી પૂનમના દિને ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ચોટિલામાં ચામુંડા માતાજીના દર્શને જતા હોય છે. ચૈત્રી પુનમને બે-ત્રણ દિવસ બાકી છે ત્યારે ચોટિલા તરફ જતા તમામ રોડ પર પદયાત્રીઓનું વણઝાર જોવા મળી રહી છે. […]

અમરેલીના ચાવંડ નજીક જાનની બસ પલટી જતાં 25 જાનૈયા ઘવાયા

અમરેલી, 30 માર્ચ 2026: 25 people injured as bus overturns  જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક આજે વહેલી સવારે એક જાનની બસ પલટી જતા 25 જેટલા જાનૈયાઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જાનની લકઝરી બસ ભાવનગરથી જામનગર પરત ફરી રહી હતી. ત્યારે લાઠીના ચાવંડ નજીક હાઈવે પર બસના ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતા સ્ટિયરિંગ […]

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકૂમારસિંહજી યુનિનો 10મો પદવીદાન સમારોહ યોજાયો

ભાવનગર, 30 માર્ચ 2026: 10th convocation ceremony of M K Bhavnagar Uni,  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા 10માં પદવીદાન સમારોહમાં અલગ-અલગ ફેકલ્ટીના 12 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટમંત્રી જીતુ  વાઘાણી, કુલપતિ ડો, ભરત રામાનુજ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહારાણી સંયુક્તાદેવી […]

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા 1લી એપ્રિલે ફાઈનલ મતદાર યાદી જાહેર કરાશે

ગાંધીનગર, 30 માર્ચ 2026: Release final voter list on April 1,  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ફાઈનલ મતદાર યાદી જાહેર ન કરાતા અટકી પડી છે. ત્યારે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા આગામી તા. 1લી એપ્રિલના રોજ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. અને ત્યારબાદ એકાદ-બે દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code