ધોલેરામાં વાડાની આકારણી માટે 17 હજારની લાંચ લેતા તલાટી રંગેહાથ પકડાયા
અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો પણ અવાર-નવાર ઉઠતી રહે છે. ગામડાંમાં ફરજ બજાવતા તલાટી-મંત્રીથી લઈને છેક રેવન્યુ વિભાગના અધિકારીઓ સુધી ભ્રષ્ટ્રાચાર થતા હોય છે. છેલ્લા મહિનામાં જ એસીબીએ લાંચ લેતા ઘણા કર્મચારીઓ-અધિકારીઓને પકડી પાડ્યા છે. છડેચોક લાંચ માગનારા સામે પણ હવે લોકોમાં જાગૃતિ […]