1. Home
  2. Tag "Talaja"

ભાવનગરના તળાજા પંથકમાં ભારે તરખાટ મચાવ્યા બાદ અંતે બે દીપડા પાંજરે પુરાયા

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠા વિસ્તારમાં દીપડાંનો ત્રાસને લઈને ખેડુતો પરેશાન બન્યા હતા. દીપડાઓ અવાર-નવાર પશુઓનું મારણ કરતા હતા. દીપડાના ભયને લીધે ખેડુતો પોતાના વાડી-ખેતર જતા પણ ડર અનુભવતા હતા. અને આ અંગે વન વિભાગને ફરિયાદ કરી હતી. દરમિયાન વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવીને નવી કામરોળ ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા. પાંજરામાં […]

ભાવનગરના તળાજા પાસે આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચારનાં મોત

ભાવનગરઃ મહુવા- ભાવનગર  હાઈવે પર તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે, અને  એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ ચારેય મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર-તળાજા હાઈવે પર અકસ્મત સર્જાયો […]

તળાજા પથંકમાં એસટી બસની અપુરતી સુવિધાથી વિદ્યાર્થીઓ છકડા-રિક્ષામાં મુસાફરી કરવા મજબુર

ભાવનગરઃ આઝાદીના વર્ષો બાદ પણ ઘણાબધા ગામડાંમાં જાહેર પરિવહનની પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘણાબધા ગામોમાં એસટી બસની પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે છકડો-રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. તાલુકાના ગાંમડામાં હાઈસ્કુલની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને તાલુકા મથકે ભણવા આવવું પડે છે. પરંતુ એસ ટી બસની કોઈ સુવિધા ન […]

ભાવનગરના તળાજા તાલુકામાં આવેલો મેથળા બંધારો પૂર્ણ ભરાતાં ખેડૂતોમાં હરખની હેલી

ભાવનગરઃ  જિલ્લાના તળાજા તાલુકામાં મેથળા ગામની સીમમાં આવેલો મેથળા બંધારો તળાજા તાલુકામાં પડેલા એક જ ભારે વરસાદમાં છલકાઈ ઉઠતાં આ વિસ્તારના ખેડુતોમાં  આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. મેથાળા બંધ ભરાઈ જતાં હવે ખેડુતોનો સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  ભાવનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર પંથકમાં માત્ર ખેડૂતો તથા અનેક ગામોના લોકો, પર્યાવરણ […]

ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકની ધૂમ આવક, તળાજા અને મહુવાના માર્કેટયાર્ડ છલકાયાં

ભાવનગરઃ ગોહિલવાડમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર તળાજા અને મહુવા પંથકમાં થયું હતું. આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના વાવેતરમાં વધારો થયો હતો. જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે. અને ભાવનગર તથા મુહવા-તળાજાના માર્કેટ યાર્ડમાં હજારો ગુણી ડુંગળીનો ભરાવો થઇ ગયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં […]

તળાજાના ગોપનાથથી મહુવા સુધી દરિયાકાંઠાના છીંછરા પાણીમાં વિદેશી પક્ષીઓનો મુકામ

ભાવનગરઃ ગાહિલવાડ પંથકની મહેમાનગતિ મહાણવા માટે હવે વિદેશથી પણ અનેક પક્ષીઓ મુકામ કરી રહ્યા છે.  શિયાળાનું આગમન થતા જ તળાજાનાં સિધ્ધિનાથ અને ગોપનાથ મહાદેવ ધામથી મહુવાનાં નિકોલ સુધીનાં દરિયાકિનારાનાં શાંત અને પ્રદુષણ રહિત વિસ્તારોમાં છેલ્લા અઠવાડીયાથી શિયાળુ પરોણાગત માણવા પરદેશી પંખીઓનું આગમન શરૂ થઇ ગયું છે. તળાજાનાં કંઠાળ ક્ષેત્રો મીઠાપાણીનાં તળાવડાઓ,નાના મોટા જળાશયો, ઘાંસિયા મેદાનો, […]

તળાજાના મેથાળા ગામનો બંધારો (આડ ડેમ) તૂટી જતાં ગામલોકોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ કર્યો

ભાવનગર : ગોહિલવાડ પંથકના ખેડુતોએ સરકાર પર નિર્ભર નહીં રહીને મેથાળા ગામના બંધારાનું 90 ફુટનું ગાબડું શ્રમયજ્ઞ કરીને પુરી દીધી હતી, અપના હાથ જગન્નાથનું સૂત્ર અપનાવીને આજુબાજુના ગામના લોકો સ્વયંભૂ આ કાર્યમાં જાડાયા હતા. અને બંધારાનું પાણી દરિયામાં જતું અટકાવ્યું હતું. ભાવનગરના તળાજાના દરિયા કાંઠા વિસ્તારના 13 જેટલા ગામોને સિંચાઇ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code