1. Home
  2. Tag "TALK"

તમારી વાતથી જો ચહેરા પર સ્મિત ન આવે તો, શા માટે તમારી વાતનો સ્વીકાર કરવા માટે કોઇ પ્રેરાય ?

(પુલક ત્રિવેદી)  ‘અકલી બકલી ડેલિસિયશ…’ યાદ આવ્યું આ મનલુભાવન કમ્પોઝિશન? સાડા પાંચ છ દાયકાઓથી વિજ્ઞાપનની દુનિયામાં ડંકો વગાડી રહેલી આ જાહેરાતના સર્જક સિલ્વેસ્ટર દા કુન્હા જૂન 2023માં આ દુનિયાને અલવિદા કરીને કાયમ માટે ચાલી નીકળ્યા. પરંતુ લોકોના દિલો દિમાગ ઉપર એમની ક્રિએટિવ છાપ હર હંમેશ માટે છોડીને ગયા. દા કુન્હાએ એમના જીવન કાળ દરમિયાન ઘણી […]

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને પરિવાર સાથે વાત કરવા મળી પરવાનગી

મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને સોમવારે (9 જૂન, 2025) પટિયાલા હાઉસ કોર્ટે તેના પરિવાર સાથે ફોન દ્વારા વાત કરવાની મંજૂરી આપી છે. રાણાએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાના પરિવાર સાથે વાત કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી, જેને સોમવારે કોર્ટે સ્વીકારી લીધી હતી. હાલમાં કોર્ટે ફક્ત એક જ વાર વાત કરવાની […]

જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભુત્વને પુનઃપુષ્ટિ આપી, દેશની ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો!” ભારતની અવકાશ એજન્સી ISRO એ બુધવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 દ્વારા તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન […]

MRI કરાવતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો તમારો જીવ મુકાશે જોખમમાં

MRI નું પૂરું નામ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ છે, જે એક પ્રકારનું સ્ક્રીનીંગ ટેસ્ટ છે. આમાં, પાવરફુલ ઇલેક્ટ્રિકલ અને રેડિયો તરંગો દ્વારા શરીરની અંદરની તસવીરો લેવામાં આવે છે. તેની મદદથી શરીરના આંતરિક રોગો શોધી કાઢવામાં આવે છે. કોઈપણ ગંભીર રોગના કિસ્સામાં, ડોકટરો શરીરની સંપૂર્ણ તપાસ માટે એમઆરઆઈ કરાવવાની ભલામણ કરે છે. શું MRI સ્કેનની કોઈ આડઅસર […]

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા સમયમાં આખા દેશને તબાહ કરી શકે છે ઈન્ડિયન આર્મી

બાંગ્લાદેશમાં બળવા બાદ સ્થિતિ ગંભીર બની ગઈ છે અને ત્યાં રહેતા હિન્દુઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે બાંગ્લાદેશના નેતાઓએ પણ બોલ્ડ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. હા, વચગાળાની સરકારના સલાહકાર મહફૂઝ આલમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને ભારતના ઘણા વિસ્તારો કબજે કરવાની વાત કરી હતી. જે […]

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાત

રશિયા-યુક્રેન સંઘર્ષ અને યુક્રેન મુલાકાત વિશે વાત કરી સંઘર્ષના નિરાકરણને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો નવી દિલ્હીઃ યુક્રેન પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. મંગળવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે પોતાના વિચારો વ્યક્ત […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોન પર વાત કરી

નવી દિલ્હીઃ 26 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારત-અમેરિકાની ભાગીદારી પ્રત્યે રાષ્ટ્રપતિ બિડેનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ કહ્યું કે ભારત-અમેરિકાની ભાગીદારી બંને દેશોના લોકો તેમજ સમગ્ર માનવતા માટે ફાયદાકારક છે. તેઓએ યુક્રેન સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 112મા એપિસોડમાં વિવિધ વિષયો પર દેશવાસીઓ સાથે કરી વાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 112મી કડીમાં દેશવાસીઓને સંબોધન કરતા પેરિસ ઓલિમ્પિક, પ્રોજેક્ટ પરી, ડગ્સ દૂષણને નાથવા માનસ હેલ્પલાઇન, ટાઇગર ડે , તેમજ આસામની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉલ્લેખ કરતા ઓગસ્ટ માસમાં આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓના ઉત્સાહ વધારવાની વાત કરતા કહ્યું હતું કે, Cheer for Bharat. તેમજ મેથેમેટિક્સ […]

વોટ્સએપ પર તમારો પાર્ટનર કોની સાથે સૌથી વધુ વાત કરે છે? જાણવા માટે ફોલો કરો આસાન પ્રોસેસ

લોકપ્રિય ચૈટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ આમ વાત બની ગઈ છે, લોકો આ એપનો વર્ષોથી ઉપયોગ કરે છે. પણ કેટલાક ફિચર્સ એવા હોય છે, જેના વિશે ખુબ ઓછા લોકોને ખબર હોય છે. વોટ્સએપ લગાતાર તેના પ્લેટફોર્મ પર નવા નવા ફીચર્સ લાવે છે. પણ દરેક યુઝરને નવા અપડેટ વિશે જાણકારી નથી હોતી. મોટા ભાગના લોકો ખાલી ફોટો, […]

પીએમ મોદી અને ઈઝરાયલના પીએમ વચ્ચે વાત થઈ, ભારત આવવા આપ્યું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ સાથે ફોન ઉપર વાત કરી હતી. પીએમ મોદીએ બેંજામિન નેતન્યાહુને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જેથી તેઓ ટુંક સમયમાં ભારતનો પ્રવાસ કરે તેવી શકયતા છે. પીએમ મોદીએ નેતન્યાહૂ છઠ્ઠીવાર ઈઝરાયલના પીએમ બનવા બદલ શુભકામના પાઠવી હતી. તેમજ સફળ કાર્યકાળની કામના કરી હતી. આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code