1. Home
  2. Tag "tap water"

જલ જીવન મિશનઃ દેશમાં 14 કરોડ પરિવારને ઘરે નળથી પાણી મળતુ થયું

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાનાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2019નાં રોજ શરૂ કરેલી ભારત સરકારની મુખ્ય પહેલે અપ્રતિમ ઝડપ અને વ્યાપ પ્રદર્શિત કર્યો છે, જેણે ફક્ત ચાર વર્ષમાં ગ્રામીણ નળનાં જોડાણનો વ્યાપ 3 કરોડથી વધારીને 14 કરોડ કર્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગ્રામીણ વિકાસમાં આમૂલ પરિવર્તનનું પ્રતીક છે, જે પાણીની ગુણવત્તા સુનિશ્ચિત […]

જળ જીવન મિશન હેઠળ અઢી વર્ષમાં 5.77 કરોડથી વધુ ગ્રામીણ પરિવારને નળથી પાણી મળ્યું

નવી દિલ્હીઃ જલ જીવન મિશન હેઠળ અઢી વર્ષથી ઓછા સમયમાં અને કોવિડ-19 રોગચાળા અને લોકડાઉનની મુશ્કેલીઓ છતાં 5.77 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. પરિણામે દેશના નવ કરોડ ગ્રામીણ પરિવારોને નળમાંથી શુધ્ધ પાણી પુરુ પાડવામાં આવ્યું છે. 15 ઓગસ્ટ, 2019ના રોજ મિશનની જાહેરાત કરવામાં આવી ત્યારે ભારતમાં 19.27 કરોડ પરિવારોમાંથી માત્ર […]

સતત વધતા શહેરીકરણ વચ્ચે વિશ્વભરમાં 3.5 અબજ લોકોને ડેંગ્યુ થવાનું જોખમ

દેશમાં સતત વધી રહ્યું છે શહેરીકરણ વધતા શહેરીકરણથી ડેંગ્યુનો ખતરો મંડરાઇ રહ્યો છે વિશ્વભરમાં વધી રહેલા શહેરીકરણથી 3.5 અબજ લોકો ડેંગ્યુની ચપેટમાં આવે તેવી શક્યતા નવી દિલ્હી: દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ધંધા-રોજગાર અર્થે સતત શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે અને તેના કારણે શહેરીકરણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ વચ્ચે શહેરીકરણથી પણ ડેંગ્યુનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code