1. Home
  2. Tag "team india"

ટીમ ઈન્ડિયા માટે ફાઈનલ મેચોમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી? જાણો

રવિવારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે. ભારતીય ટીમના આ પાંચ બોલરોએ ICC ટુર્નામેન્ટની અંતિમ મેચોમાં પોતાની બોલીંગથી ટીમમાં વિશેષ યોગદાન આપ્યું છે. ભારતીય ટીમ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, પાકિસ્તાને ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. તે ફાઇનલમાં, ભારત તરફથી ભુવનેશ્વર કુમાર ઉપરાંત, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવે 1-1 વિકેટ લીધી હતી. […]

ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમશે

મુંબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પ્રવેશી ગયું છે. સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ 84 રન, કેએલ રાહુલે 42 રન અને હાર્દિક પંડ્યાના 28 રનની ઇનિંગની મદદથી ભારતે જીતાળ્યું. હવે ભારત બીજી સેમિફાઈનલમાં વિજયી થનાર ટીમ સામે આગામી 9મી માર્ચના રોજ દુબાઈમાં ફાઈનલ […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, ગિલની સદી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની મુશ્કેલ પીચ પર ભારતને 229 રનના લક્ષ્યનો પીછો કરવામાં મુશ્કેલી પડી અને એક સમયે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા, પરંતુ શુભમન ગિલ (અણનમ […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત બુમરાહ ટીમમાંથી બહાર

મુંબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા હાલ મેચ નહીં રમી શકે. તેમના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સ્થાન મળ્યું છે. તે જ સમયે, યશસ્વીના સ્થાને વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ 11 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બુમરાહ ઝડપથી ટીમ ઈન્ડિયામાં સામેલ થાય તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા અંગે અનિશ્ચિતતા છે. હાલમાં, જસપ્રીત બુમરાહ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે. જસપ્રીત બુમરાહની ઈજાનું નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સ્કેન કરવામાં આવ્યું હતું. જોકે, રિપોર્ટ હજુ આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા આગવા ટ્રેકમાં જોવા મળી

2024નો અંત ટીમ ઈન્ડિયા માટે ખરાબ રહ્યો હતો, પરંતુ ભારતીય ટીમે 2025 ની શરૂઆત આક્રમક રીતે કરી છે. ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી આ વાતની સાક્ષી છે. વાનખેડે ખાતે ભારતે ઇંગ્લેન્ડને રેકોર્ડ બ્રેકિંગ રીતે હરાવ્યું. આક્રમક ઓપનર અભિષેક શર્માએ ઝડપી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. એવું લાગતું હતું કે અભિષેકની ઇનિંગે ગૌતમ ગંભીરના ભૂતકાળના ઘા રૂઝાવી […]

ઈંગ્લેન્ડ સામે 3જી ટી20 રમવા માટે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી, ભવ્ય સ્વાગત કરાયું

અમદાવાદઃ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે. રવિવારે મોડી રાત્રે જ્યારે ટીમ પહોંચી ત્યારે ચાહકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.  શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી20 શ્રેણીમાં 2-0થી આગળ છે. 166 રનના લક્ષ્યનો પીછો કરતા તિલક વર્માના અણનમ 78 રનની મદદથી ટીમે એમએ […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવી શકનાર સિરાજ હવે રણજી ટ્રોફી રમશે

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો નથી. સિરાજ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલરોમાંનો એક છે, પરંતુ તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સ્થાન મળી શક્યું નથી. હવે રિપોર્ટ સામે આવ્યો છે કે ટીમ ઈન્ડિયાની બહાર રહેલા સિરાજ રણજી ટ્રોફી રમતા જોવા મળી શકે છે. હૈદરાબાદ માટે […]

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમાવવાની છે, જો કે, સુરક્ષાના કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન જવાની નથી. ભારતની મેચો દુબઈમાં રમાશે. જો કે, તે પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સાથે વન-ડે સિરીઝ રમશે. બીજી તરફ ભારતીય ખેલાડીઓએ ચેમ્પિયન ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આજે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code