1. Home
  2. Tag "team india"

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ચાર કરોડની ઠગાઈ, આરોપીની ધરપકડ

આરોપી અને પંડ્યા બંધુઓએ ભાગીદારીમાં એક કંપની શરૂ કરી હતી નફાની રકમ પંડ્યા બંધુઓને આપવાને બદલે બારોબાર વહીવટ કર્યો હતો પોલીસે આરોપીને પકડીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે રૂ. ચાર કરોડની છેતરપીંડની ઘટના સામે આવી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના […]

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરીથી બન્યું નંબર-1, રોહિત એન્ડ બ્રિગેડે ત્રણેય ફોર્મેટમાં પ્રાપ્ત કરી બાદશાહત

નવી દિલ્હી: ટીએમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી હરાવીને ફરી એકવાર નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત ફરી એકવાર ત્રણેય ફોર્મેટની આઈસીસી રેન્કિંગમાં બાદશાહત પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યું છે. ભારતને ઓસ્ટ્રેલિયાથી નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ છીનવ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યા બાદ ભારતની આઈસીસી રેટિંગ 122 થઈ […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ ટોચના સ્થાન પર

નવી દિલ્હીઃ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારત હાલમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે અને શ્રેણીની અંતિમ મેચમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે […]

BCCIએ જાહેર કર્યું વાર્ષિક કોન્ટ્રાક્ટનું લિસ્ટ, ઐયર અને ઈશાન કિશનની બાદબાકી

મુંબઈઃ BCCIએ ખેલાડીઓના વાર્ષિક કરારની યાદી જાહેર કરી છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશનના નામ સીઝન 2023-24 માટે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સામેલ નથી. બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લીધો ન હતો. જેના કારણે બોર્ડ નારાજ થયું હતું. તેની અસર કોન્ટ્રાક્ટ લિસ્ટમાં જોવા મળી હતી. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, ઐયર અને ઈશાનને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં […]

રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી આપ્યો પરાજય, 3-1થી ભારત આગળ

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેડની ક્રિકેટ ટીમ વચ્ચે રાંચીમાં રમાય રહેલી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 353 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 307 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનીંગ્સમાં 46 રનની લીડથી મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 145 […]

ભારત સામેની ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11માં કરાયા બે મહત્વના ફેરફાર

મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. તેમજ હવે ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાશે, જેને લઈને બંને ટીમોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન ઈંગ્લેન્ડે ભારત સામેની ચોથી ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી. ટીમ મેનેજમેન્ટે રાંચીની પિચને ધ્યાનમાં રાખીને ટીમમાં બે ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર […]

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની સ્થિતિ મજબુત, 322 રનની લીડ

અમદાવાદઃ રાજકોટના સ્ટેડિયમમાં રમાય રહેલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ્રના ત્રીજા દિવસની રમતના અંતે ભારત મજબુત સ્થિતિમાં પહોચ્યું છે. ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલની સદીની મદદથી 322 રનની લીટ હાંસલ કરી છે. 104 રન બનાવીને જયસ્વાલ રિટોયર્ડ હર્ટ થયાં હતા. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યાં છે. પ્રથમ ઇનિંગ્સમાં ઈગ્લેન્ડની ટીમ 319 […]

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્રેસ્ટના પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો, 5 વિકેટ ગુમાવી બનાવ્યાં 326 રન

અમદાવાદઃ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટ્રેસ્ટનો પ્રારંભ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યાં હતા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 110 રન બનાવી અને કુલદીપ યાદવ એક બનાવીને ક્રીઝ ઉપર છે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી […]

BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નવા ચહેરાને તક

BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એક નવા ચહેરાને ટીમમાં તક મળી છે. જ્યારે કેએલ રાહુલ અને રવિંન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત વિરાટ કોહલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમનો હિસ્સો નહીં હોય. BCCIએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે 17 સદસ્યોની ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું છે. તેજ બોલિંગ વિભાગમાં […]

અફઘાનિસ્તાન સાથેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાઈ જાહેરાત

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની લાંબા સમય બાદ ટીમમા વાપસી થઈ છે. રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યા અને સૂર્યાકુમાર યાદવ ઈજાના કારણે હાલ મેચ રમી નહીં શકે. આ ટી-20 સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થશે. 14 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code