1. Home
  2. Tag "team india"

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેમાં વાઈલ્ડ લાઈફ ટૂર પર ગઈ

નવી દિલ્હીઃ ભારતીય ટીમ અને તેમના પરિવારો અને સહાયક સ્ટાફે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20I પહેલા રમતથી દૂર રહેવા દરમિયાન અહીં વન્યજીવ અભયારણ્યની મુલાકાત લીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધિકૃત ‘X’ હેન્ડલે પ્રવાસની તસવીરો શેર કરી અને પોસ્ટને કેપ્શન આપ્યું, “BCCI એ ઝિમ્બાબ્વે ક્રિકેટ અને ઝિમ્બાબ્વે ટુરીઝમના સહયોગથી ભારતીય ક્રિકેટ ટીમ અને તેમના […]

પ્રથમ મેચમાં અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થતા યુવરાજસિંહ ખુશ હતો, જાણો કેમ….

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઝીમ્બાબ્વેના પ્રવાસે છે અને અત્યાર સુધીમાં બે ટી20 મેચ રમાઈ છે. દરમિયાન પ્રથમ મેચમાં અભિષક શર્મા શૂન્ય રને આઉટ થયો હતો. બીજી મેચમાં વિસ્ફોટક બેટીંગ કરીને શર્માએ રેકોર્ડબ્રેક 100 રન બનાવ્યાં હતા. દરમિયાન ભારતના ઓપનર અભિષેક શર્માએ ખુલાસો કર્યો કે, જ્યારે તે ઝિમ્બાબ્વે સામેની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શૂન્ય પર આઉટ […]

ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીતીને બાર્બાડોસથી દિલ્હી પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ 15 ખેલાડીઓ PM મોદીને તેમના નિવાસસ્થાને […]

ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું આગમન, એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રશંસકોએ કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ તમામ ભારતીય પ્રશંસકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી, […]

ODI વિશ્વકપની ફાઈનલમાં પરાજય બાદ દ્રવિડને આવેલા એક ફોન કોલે ટીમ ઈન્ડિયાનું કિસ્મત બદલ્યું

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતના ચાર દિગ્ગજ ખેલાડીઓએ ટીમ છોડી દીધી હતી. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થયો છે. હવે દ્રવિડે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 19 નવેમ્બર 2023ના રોજ ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં […]

શ્રીલંકા સિરીઝ પહેલા જ મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા સાથે જોડાશેઃ જય શાહ

નવી દિલ્હીઃ ભારતી ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થયો છે. ભારતીય ખેલાડીઓએ ખિતાબ જીત્યા બાદ પોતાના કોચને યાદગાર વિદાય આપી હતી. હવે ટીમ ઈન્ડિયાના કોચ કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે નવા ચીફની નિમણૂકને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. […]

વાવાઝોડાના કારણે વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાઈ

મુંબઈઃ T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ હરિકેન બેરીલ નામના વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાની હતી અને પછી ભારત જવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે આવું થઈ શક્યું નહીં. આજે રાત્રે બાર્બાડોસમાં હરિકેન બેરીલ અસરકારક રહેશે, જેના કારણે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.’ […]

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા પહોંચી, આ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા….

ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું હતું, જેના પછી માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ સેલેબ્સમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. છે. જ્યારે સોશિયલ મીડિયા પર ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને તેની ટીમની ફાઇનલ મેચ જોવા […]

T20 વર્લ્ડ કપ : ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા બાર્બાડોસ પહોંચી, શનિવારે દક્ષિણ આફ્રિકા સામે મેચ

નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા કેન્સિંગ્ટન ઓવલમાં દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ માટે શુક્રવારે બાર્બાડોસ પહોંચી હતી. ભારતીય ટીમે ગુરુવારે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને આ મોટી ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી […]

ટીમ ઈન્ડિયા 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હાર હજુ ભૂલી નથી, ફરી છલકાયું દર્દ

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આ હારને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. હવે રોહિત શર્માએ ફરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code