1. Home
  2. Tag "team india"

શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ધવને ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઈથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ધવને ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી-20 મેચ રમી નવી દિલ્હી:  ભારતના અનુભવી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધવને કહ્યું  હતું કે, તેણે 2010માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારથી તેણે ત્રણેય ફોર્મેટમાં રાષ્ટ્રીય […]

બુમરાહ જેવા ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણઃ ગૌત્તમ ગંભીર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા જતા પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. તેમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ હાજર હતા. ગંભીર અને અગરકરે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશિપ, વિરાટ કોહલી […]

શ્રીલંકા પ્રવાસ માટે T20 ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમારની તરીકે કેમ પસંદગી કરાઈ, જાણો…

નવી દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસ માટે ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સુકાની સોંપવામાં આવી છે. જ્યારે હાર્દિક પંડ્યાને સાઈડલાઈન કરાયો તેમ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. ટીમની પસંદગી અંગેની બેઠક 2 દિવસ સુધી ચાલી હતી અને બંને દિવસે ટીમની અનેક કલાકો સુધી ચર્ચા થઈ હતી. દરમિયાન ટીમની પસંદગીને લઈને જોરદાર ચર્ચા અને મતભેદ થયા […]

ભારતે અંતિમ ટી20 મેચમાં ઝિમ્બાબ્વેને 42 રનથી હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય ટીમે પાંચમી અને અંતિમ T-20 મેચમાં ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું અને પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી. રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની આખી ટીમ 18.3 ઓવરમાં 125 […]

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેમાં વાઈલ્ડ લાઈફ ટૂર પર ગઈ

નવી દિલ્હીઃ ભારતીય ટીમ અને તેમના પરિવારો અને સહાયક સ્ટાફે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20I પહેલા રમતથી દૂર રહેવા દરમિયાન અહીં વન્યજીવ અભયારણ્યની મુલાકાત લીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધિકૃત ‘X’ હેન્ડલે પ્રવાસની તસવીરો શેર કરી અને પોસ્ટને કેપ્શન આપ્યું, “BCCI એ ઝિમ્બાબ્વે ક્રિકેટ અને ઝિમ્બાબ્વે ટુરીઝમના સહયોગથી ભારતીય ક્રિકેટ ટીમ અને તેમના […]

પ્રથમ મેચમાં અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થતા યુવરાજસિંહ ખુશ હતો, જાણો કેમ….

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઝીમ્બાબ્વેના પ્રવાસે છે અને અત્યાર સુધીમાં બે ટી20 મેચ રમાઈ છે. દરમિયાન પ્રથમ મેચમાં અભિષક શર્મા શૂન્ય રને આઉટ થયો હતો. બીજી મેચમાં વિસ્ફોટક બેટીંગ કરીને શર્માએ રેકોર્ડબ્રેક 100 રન બનાવ્યાં હતા. દરમિયાન ભારતના ઓપનર અભિષેક શર્માએ ખુલાસો કર્યો કે, જ્યારે તે ઝિમ્બાબ્વે સામેની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શૂન્ય પર આઉટ […]

ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીતીને બાર્બાડોસથી દિલ્હી પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ 15 ખેલાડીઓ PM મોદીને તેમના નિવાસસ્થાને […]

ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું આગમન, એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રશંસકોએ કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ તમામ ભારતીય પ્રશંસકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી, […]

ODI વિશ્વકપની ફાઈનલમાં પરાજય બાદ દ્રવિડને આવેલા એક ફોન કોલે ટીમ ઈન્ડિયાનું કિસ્મત બદલ્યું

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતના ચાર દિગ્ગજ ખેલાડીઓએ ટીમ છોડી દીધી હતી. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થયો છે. હવે દ્રવિડે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 19 નવેમ્બર 2023ના રોજ ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં […]

શ્રીલંકા સિરીઝ પહેલા જ મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા સાથે જોડાશેઃ જય શાહ

નવી દિલ્હીઃ ભારતી ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થયો છે. ભારતીય ખેલાડીઓએ ખિતાબ જીત્યા બાદ પોતાના કોચને યાદગાર વિદાય આપી હતી. હવે ટીમ ઈન્ડિયાના કોચ કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે નવા ચીફની નિમણૂકને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code