1. Home
  2. Tag "Technology"

હવે મીઠાથી ચાલશે ઈ-સ્કૂટર, ચીને વિકસાવી ટેકનોલોજી

અત્યાર સુધી, ઇલેક્ટ્રિક વાહનો ચલાવવા માટે લિથિયમ આયન (લિ-આયન), લિથિયમ ફોસ્ફેટ (LFP) અથવા લીડ એસિડથી બનેલી બેટરીનો ઉપયોગ થાય છે. એક તરફ, બેટરી માટે લિથિયમનું ખાણકામ ખૂબ મોંઘુ છે, તો બીજી તરફ તે પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. પરંતુ હવે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને હવે મીઠાથી ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાની તૈયારીઓ ચાલી […]

હવે વેબસાઇટ્સ અને એપ્સ તમારા લોકેશનને એક્સેસ કરી શકશે નહીં, આ ટેકનોલોજી મદદ કરશે

વેબસાઇટ અથવા એપ્લિકેશનને લોકોશન પરમિશન આપવી એ તમારી પ્રાઈવેસી માટે ખતરો બની શકે છે, પરંતુ સ્વિસ વૈજ્ઞાનિકોની નવી ક્રિપ્ટોગ્રાફિક તકનીક તમને તેનાથી બચાવી શકે છે. વેબસાઇટ હોય કે એપ્લિકેશન, તેઓ ઘણીવાર તમારી પાસે લોકેશન પરમિશન માંગે છે અને ઍક્સેસ જરૂરી હોવાથી, તમે પણ પરમિશન આપો છો. મોટાભાગના લોકો તેને હળવાશથી લે છે અથવા સામાન્ય માને […]

પ્રતિભા, સ્વભાવ અને ટેકનોલોજીની ત્રિમૂર્તિ ભારતનું ભવિષ્ય બદલી નાખશે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM ઇનોવેશન કોન્ક્લેવને સંબોધન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો અને વિજ્ઞાન અને સંશોધન વ્યાવસાયિકોના મહત્વપૂર્ણ મેળાવડા પર પ્રકાશ પાડ્યો, અને “YUGM” તરીકે હિસ્સેદારોના સંગમ પર ભાર મૂક્યો – એક સહયોગ જેનો ઉદ્દેશ્ય વિકસિત ભારત માટે ભવિષ્યની તકનીકોને આગળ વધારવાનો છે. […]

ભારત 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની નજીક, ટેકનોલોજી નવીનતામાં ક્રાંતિ લાવશે

ભારત 2030 સુધીમાં 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવામાં ટેક્નોલોજી ક્ષેત્ર મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે 2030 સુધીમાં GDPમાં લગભગ $1,000 બિલિયનનું યોગદાન આપી શકે છે. આનાથી ઈનોવેશનને પ્રોત્સાહન મળશે, જે માત્ર ભારતીય જ નહીં પરંતુ વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ હશે. નાસ્કોમના ચેરમેન રાજેશ નામ્બિયારે જણાવ્યું હતું […]

ભારતે ટેલિકોમ, AI અને ઉભરતી ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં યુકે સાથે સહયોગનો વિસ્તાર કર્યો

નવી દિલ્હીઃ ભારતના સચિવ (ટેલિકોમ) એ યુકેના વિજ્ઞાન, નવીનતા અને ટેકનોલોજી વિભાગ (ડીએસઆઈટી) સાથે જોડાવા માટે યુનાઇટેડ કિંગડમની મુલાકાત લીધી હતી અને આગામી પેઢીના ટેલિકોમ્યુનિકેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્પેસ ટેકનોલોજીમાં જોડાણ માટેની તકો શોધી હતી. જેથી આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. સેક્રેટરી (ટેલિકોમ)એ નેશનલ સાયન્ટિફિક એડવાઇઝર ક્રિસ જ્હોનસન અને ડીએસઆઇટીના […]

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ આજે ​​નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની આ સત્રમાં અતિથિ […]

કારની સલામતી માટે અંદર ઈન્સટ્રોલ કરાવો આ ટેકનોલોજી, ચોરી નહીં થાય વાહન

આજના આધુનિક મહાનગરોમાં કાર ચોરી એક મોટી ચિંતા બની ગઈ છે. શહેરોમાં વાહનોની સંખ્યા વધી રહી છે, બીજી તરફ ચોરો માટે નવી પદ્ધતિઓ શોધવાની તકો પણ વધી રહી છે. વ્યસ્ત જીવનશૈલી અને પાર્કિંગની અસુવિધાને કારણે, લોકો તેમના વાહનોની સુરક્ષા પર વધુ ધ્યાન આપી શકતા નથી, જેનો લાભ ચોરો લે છે. હાઇટેક ગેજેટ્સ અને અદ્યતન સુરક્ષા […]

એક વર્ષમાં દર ત્રીજો ભારતીય સાયબર હુમલાનો ભોગ બન્યો, ટેકનોલોજીનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે હેકર્સ

2024 માં વેબ-આધારિત સાયબર ધમકીઓ લાખો ભારતીયોને અસર કરી છે. વૈશ્વિક સાયબર સુરક્ષા કંપની કેસ્પરસ્કીના એક નવા અહેવાલ મુજબ, 2024 માં દર ત્રણ ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાંથી એક વેબ સાયબર હુમલાનો શિકાર બન્યો હતો. જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 ની વચ્ચે, કંપનીએ ભારતમાં વપરાશકર્તાઓના કમ્પ્યુટર પર 4,43,72,823 ઇન્ટરનેટ-જન્ય સાયબર ધમકીઓ શોધી કાઢી હતી. રિપોર્ટ અનુસાર, વેબ બ્રાઉઝર […]

ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી: PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ આજે ​​જણાવ્યું કે ગ્રામીણ જમીન ડિજિટાઇઝેશન ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી રહ્યું છે. MyGovIndia દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું કે, “ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવો…”

આંધ્રપ્રદેશ ભવિષ્યની ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસકાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું હતું. ભગવાન સિંહચલામ વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, 60 વર્ષ પછી લોકોનાં આશીર્વાદ સાથે દેશમાં સતત ત્રીજી વખત કેન્દ્ર સરકાર ચૂંટાઈ આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની રચના પછી સત્તાવાર રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code