1. Home
  2. Tag "Telangana"

તેલંગાણા: ભાજપે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, 14 ઉમેદવારોના નામ જાહેર

તેલંગાણામાં 119 વિધાનસભા સીટો પર મતદાન ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી કરી જાહેર પાંચમી યાદીમાં 14 ઉમેદવારોની જાહેરાત કરી દિલ્હી: આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ભાજપે તેની પાંચમી યાદીમાં 14 ઉમેદવારોની જાહેરાત કરી છે. કુલ 114 ઉમેદવારના નામ જાહેર  આ નવી યાદી સાથે ભાજપે અત્યાર સુધીમાં કુલ […]

PM મોદી 7 નવેમ્બરે તેલંગાણાની લેશે મુલાકાત,હૈદરાબાદમાં ‘BC આત્મા ગૌરવ સભા’ને સંબોધશે

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 11 નવેમ્બરના રોજ ચૂંટણી આધારિત રાજ્ય તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં બે જાહેર સભાઓને સંબોધિત કરવાના છે. ભાજપના રાજ્યસભાના સભ્ય અને ઓબીસી મોરચાના અખિલ ભારતીય અધ્યક્ષ કે. લક્ષ્મણે શનિવારે આ માહિતી આપી હતી. પ્રથમ બેઠક BC આત્મા ગૌરવ સભા, LB સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યારે બીજી 11 નવેમ્બરના રોજ પરેડ ગ્રાઉન્ડ […]

 તેલંગાણા માટે બીજેપીએ ઉમેદવારોની યાદી જાહેર કરી,  52 ઉમેદવારોની જાહેરાત

હેદરાબાદ- આગામી વિઘાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે રાજસ્થઆનામાં બીજેપી અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આજરોજ તેલંગણામાં ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.  તેલંગાણા માટે ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 52 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. તેલંગાણા બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ […]

મિશન ભગીરથ વાળું તેલંગાણા ભારતનું પહેલું રાજ્ય બન્યું, ઘરે ઘરે પીવાના પાણીના કનેકશન

હેદરાબાદઃ  તેલંગાણામાં ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં સરકારે મોટી સિદ્ધિ મેળવી છે. તેલંગાણા ભારતનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં દરેક ઘરમાં પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ બાબતે ટ્વિટર પરની એક પોસ્ટમાં, તેલંગાણા સરકારના મંત્રી અને બીઆરએસ કાર્યકારી પ્રમુખ કે તારક રામે કહ્યું કે તેલંગાણાના પીવાના પાણીના પ્રોજેક્ટથી પ્રેરિત થઈને કેન્દ્રની એનડીએ સરકારે […]

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પૂર્વે 20 કરોડની રોકડ અને 32 કિલો સોનુ ઝડપાયું

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ બન્યો તેજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવા ચૂંટણીપંચનું આયોજન ચૂંટણીપંચ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ શરૂ કરાયું નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે અન્ય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. હાલ તમામ પાંચેય રાજ્યોમાં ચુસ્ત ચૂંટણી આચારસંહિતાનો અમલ કરવામાં […]

પીએમ મોદી આજે છત્તીસગઢ અને તેલંગણાની લેશે મુલાકાત, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્રલમોદી ઝએરોજ 3જી ઓક્ટબરકે તેલંગણા અને છત્તીસગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ આ દરમિ.યાન તેઓ અનેક પ્રોજકેટ્નું ઉદ્ધાટન તથા શીલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને લઈને આ બન્ને રાજ્યોની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી છત્તીસગઢ અને તેલંગાણાને રૂ. 34 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ […]

PM મોદીએ કરી મોટી જાહેરાત, તેલંગાણામાં ખુલશે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મહબૂબનગરમાં રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકોની મોટી ભીડ ત્યાં પહોંચી ગઈ હતી. પીએમ મોદીએ તમામને શુભેચ્છા પાઠવી હતી. આ પછી તેમણે જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે હું દેશવાસીઓને અપીલ કરું છું કે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાવા માટે એક કલાકનો સમય કાઢો. દેશના ખૂણે-ખૂણે […]

PM મોદીએ તેલંગાણાને 13,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી, હૈદરાબાદ-રાયચુર વચ્ચે રેલ સેવા પણ શરૂ કરી

દિલ્હી: પીએમ મોદીએ તેલંગાણાના મહબૂબનગરમાં 13500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પણ હાજર હતા. વડાપ્રધાને હૈદરાબાદ-રાયચુર વચ્ચેની ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. સીએમ કે ચંદ્રશેખર રાવે પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.સીએમ કેસીઆરના સ્થાને તેમની સરકારના મંત્રી તાલાસાની શ્રીનિવાસ યાદવ પીએમ મોદીનું સ્વાગત કર્યું અને […]

તેલંગાણામાં 25 લાખનું ઈનામ ધરાવતો માઓવાદી નેતા ઝડપાયો

આંધ્રપ્રદેશઃ તેલંગાણા પોલીસે રૂ. 25 લાખનું ઈનામ ધરાવતા માઓવાદી સંજય દીપક રાવને કુકટપલ્લીના મલેશિયાઈ ટાઉનમાંથી ઝડપી લીધો છે. સંજ્ય રાવ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી)નો સક્રિય નેતાઓ પૈકીનો એક હતો. પોલીસ દ્વારા આરોપીની આગવીઢબે પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેમના અન્ય સાગરિતોની પણ શોધખોળ આરંભી છે. તેલંગાણાના ડીજીપી અંજનીકુમારે જણાવ્યું હતું […]

ગૃહમંત્રી શાહ પીએમ મોદીના બર્થ ડે પર તેલંગાણા ‘મુક્તિ દિવસ’ની ઉજવણી પર હૈદરાબાદ જશે

દિલ્હીઃ- ગૃહમંત્રી અમિત શાહ પીએમ  મોદીના જન્મદિવસ પર તેલંગણાની  મુલાકાતે હશે આ દિલસે અહી રાજ્યમાં ખથઆસ દિવસની ઉજવણી કરાતી હોય છે.માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 સપ્ટેમ્બરે તેલંગણાના હૈદરાબાદની મુલાકાતે જશે. અહીં તે તેલંગાણા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.   આસહીત ગૃહમંત્રી શાહ ગ્રાઉન્ડ ઇવેન્ટ દરમિયાન, નિઝામની સેના અને રઝાકારો સામે લડનારા બહાદુર સૈનિકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code