પીએમ મોદી આજે છત્તીસગઢ અને તેલંગણાની લેશે મુલાકાત, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે
દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્રલમોદી ઝએરોજ 3જી ઓક્ટબરકે તેલંગણા અને છત્તીસગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ આ દરમિ.યાન તેઓ અનેક પ્રોજકેટ્નું ઉદ્ધાટન તથા શીલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને લઈને આ બન્ને રાજ્યોની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી છત્તીસગઢ અને તેલંગાણાને રૂ. 34 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ […]