1. Home
  2. Tag "Telangana"

તેલંગાણામાંથી આંતરરાજ્ય તસ્કર ટોળકી ઝડપાઈ, અઢી કરોડનો મુદ્દામાલ મળ્યો

આંધ્રપ્રદેશઃ તેલંગાણાના વારંગલમાંથી પોલીસે દેશના વિવિધ રાજ્યોમાં ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય ટોળકીને ઝડપી લીધી હતી. આ ટોળકી પારેથી અઢી કરોડની કિંમતના ચોરેલા સોના-ચાંદી અને હિરાના દાગીના મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. ટોળકી પાસેથી વિદેશી બનાવટીની પિસ્તોલ અને નશીલા દ્રવ્યો પણ મળ્યા હોવાનું જાણવા મળે છે. વારંગના પોલીસ […]

તેંલગાણાની બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, નિરાશ તસ્કરે બેંકની કામગીરીની પ્રસંશા કરતો સંદેશ લખ્યો

બેંગ્લોરઃ દેશમાં ચોરી, લૂંટ સહિતના ગંભીર બનાવો અટકાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન દક્ષિણ બારતના તેલંગાણામાં તસ્કરે બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે, બેંકમાં સુરક્ષાને પગલે તસ્કર અંદરથી કોઈ પણ ચોકી શક્યો ન હતો. જેથી નિરાશ થયેલા તસ્કરે બેંકને લઈને એક ચિઠ્ઠી લખી હતી અને બેંકની સુરક્ષાની પ્રસંશા કરી હતી. સમગ્ર ઘટના […]

મહેનત રંગ લાવીઃ તેલંગાણાનો આ ખેડૂત 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ, મુખ્યમંત્રીએ પણ કર્યું સન્માન

તેલંગાણાનો  આ ખેડૂત બન્યો કરોડપતિ 40 દિવસમાં ટામેટાં વેચીને બન્યો કરોડપતિ  મુખ્યમંત્રી દ્વારા તેમનું થયું સન્માન હૈદરાબાદ: દેશમાં ટામેટાંના ભાવમાં જોરદાર ઉછાળાએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે ત્યારે આ વર્ષે ટામેટાંની ખેતી કરતા ખેડૂતો પૈસાદાર બન્યા છે. મહારાષ્ટ્ર બાદ હવે તેલંગાણાનો એક ખેડૂત ટામેટાં વેચીને કરોડપતિ બની ગયો છે. હકીકતમાં, તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ […]

આ વર્ષ દરમિયાન પીએમ મોદીની તેલંગણાની ત્રીજી મુલાકાત – 6,100 કરોડના પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ,

  હૈદરાબાદઃ- પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગણાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે આજે વહેલી સવારે તેઓ વારાણસીથી તેલંગણઆ માટે રવાના થયા હતા વર્ષ 2023 દરમિયાન પીએમ મોદીની તેલંગણાની આ ત્રીજી મુલાકાત છે  આજે તેલંગાણાના વારંગલની મુલાકાતે છે. આજરોજ સવારે તેલંગાણાના વારંગલ પહોંચ્યા બાદ તેમણે ભદ્રકાલી મંદિરમાં પ્રાર્થના  અર્ચના હતી. ત્યારબાદ તેમણે રાજ્ય માટે આશરે રૂ. 6,100 કરોડના […]

તેલંગાણામાં ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 3 ડબ્બા બળીને ખાખ, યાત્રીઓનો આબાદ બચાવ

  હૈદરાબાદઃ  તાજેતરમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ ઘણી સામે આવી હતી ત્યારે હવે તેલંગણામાં ટ્રેનના ડબ્બામાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે  પ્રાપ્ત જાણકારી પ્રમાણે  સિકંદરાબાદ જતી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં આજરોજ અચાનક આગ લાગી હતી, આ ટ્રેન ઓછામાં ઓછી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી જેને કારણે આગ લાગી હોવાનું […]

ભાજપ સંગઠનમાં મોટા ફેરફારોઃ ચાર પ્રદેશ પ્રમુખ બદલાયા

દિલ્હી : ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીની તેલંગાણાના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. NTRની પુત્રી અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના સંબંધી ડી. પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ સાથે પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડ અને સુનીલ જાખરને પંજાબના […]

કર્ણાટક બાદ હવે તેલંગણામાં હિજાબ વિવાદ – પરિક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનીઓને બુરખામાં જતા અટકાવાઈ

તેલંગણા પણ હિજાબ વિવાદમાં સપાડાયું આ પહેલસા કર્ણાટકમાં સર્જાય ચૂક્યો છે વિવાદ હૈદરાબાદઃ- વિતેલા વર્ષ દરમિયાન કર્ણાટક રાજ્યમાં હિજાબ વિવાદ વકર્યો હતો ત્યારે હવે તેલંગણા રાજ્યમાંથી હિજાબ વિવાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિજાબમાં વિદ્યાર્થીનીઓને પરિક્ષા કેન્દ્રમાં દાખલ થતા અટકાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે જાણકારી પ્રમાણે આ વિવાદ હૈદરાબાદ સુધી પહોંચતો જોવા મળ્યો […]

ગુજરાતીઓનું તેલંગણાની ઉન્નતિમાં અને તેલંગણાવાસીઓનું ગુજરાતના વિકાસમાં વિશેષ યોગદાન : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદ: ગુજરાત રાજભવનમાં તેલંગણા રાજ્યના દસમા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં તેલંગણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ પોતપોતાના રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી. તેલંગણાના મૂળવતની, પણ ગુજરાતમાં સેવારત અને સ્થાયી થયેલા નાગરિકો-અધિકારીઓએ આ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, ભારતના તમામ રાજભવનોમાં આજે તેલંગણા દિવસની ઉજવણી […]

PM મોદી 8 એપ્રિલે તેલંગણામાં કરોડો રુપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે, દેશની 13મી વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી

પીએમ મોદી 8 એપ્રિલના રોજ તેલંગણાને આપશે મોટી ભેંટ  11,355 કરોડના અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના જૂદા જૂદા રાજ્યોને અનેક વિકાસ યોજનાઓની ભએંટ આપી રહ્યા છએ ,કોરોડોના ખર્ચે અનેક પ્રોજેક્ટનો આરંભ કરાવી રહ્યા છે આજ શ્રેણીમાં હવે પીએમ મોદી  8 એપ્રિલે  કરોડોની ભેટ તેલંગણાને આપવા માટે  હૈદરાબાદ આવશે. પીએમ […]

ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તેલંગાણા અને કેરળની મુલાકાત લેશે,જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યૂલ 

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તેલંગાણા અને કેરળની મુલાકાત લેશે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.આ દરમિયાન શાહ હૈદરાબાદમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને અન્ય કાર્યક્રમો ઉપરાંત ત્રિશુરમાં એક રેલીને સંબોધશે. એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી હૈદરાબાદમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા એકેડમીમાં CISFની 54મી રાઇઝિંગ ડે પરેડમાં મુખ્ય અતિથિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code