ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફસાયેલા 8 ભારતીયોની વતન વાપસી, જણાવી આપવીતિ
મુંબઈ, 30 માર્ચ 2026: મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે 8 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે આર્મેનિયા થઈને મુંબઈ પરત ફર્યા છે. વતન પરત ફરેલા નાવિકોએ ઈરાનની જેલમાં વિતાવેલા 50 દિવસો અને મિસાઈલ હુમલાઓ વચ્ચે કાપેલા રસ્તાની કંપારી છૂટી જાય તેવી આપવીતી વર્ણવી છે. ઈરાનથી પરત ફરેલા ઓઈલર મસૂદ આલમે […]


