1. Home
  2. Tag "temperature"

બ્લાસ્ટને કારણે ઘટના સ્થળનું તાપમાન 1000° સેલ્સિયસ સુધી વધી ગયું, રસ્તામાં આવેલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ નાશ પામ્યા

અમદાવાદ: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ એક ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે. અમદાવાદના મેઘનાનગરમાં થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 265 લોકોના મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે, વિમાન કંપની એર ઇન્ડિયાએ પણ પુષ્ટિ આપી છે કે અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. તે […]

ઉનાળામાં રેફ્રિજરેટરનું તાપમાન કેટલું હોવું જોઈએ? જાણો સાચો જવાબ

ઉનાળાની ઋતુમાં લોકોને ખૂબ તરસ લાગે છે. અને સાદું પાણી તરસ છીપાવી શકતું નથી. ઠંડા પાણી વિના ઉનાળામાં ટકી રહેવું અશક્ય છે. એટલા માટે ઉનાળામાં રેફ્રિજરેટરની ખૂબ જરૂર હોય છે. આ ઉપરાંત, ઉનાળામાં બહાર રાખેલ કોઈપણ ખોરાક, શાકભાજી કે દૂધ બગડી જાય છે. તેથી, આ વસ્તુઓને પણ તાત્કાલિક ફ્રીજમાં રાખવી પડશે. એટલા માટે ઉનાળામાં રેફ્રિજરેટર […]

ગુજરાતમાં કાલથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા, બે દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે

રાજયનાં સાત શહેરોમાં 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન સુરેન્દ્રનગરમાં 44 અને અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ જિલ્લામાં વહેલી સવારે ધૂમ્મસ અને ઝાકળ જોવા મળ્યું અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય તાપમાનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, આજે કચ્છ અને બનાસકાંઠામાં ગરમીનું મોજુ ફરી વળ્યુ હતું. આજે પણ રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી રહ્યો […]

ગુજરાતની જનતાને ગરમીમાં મળશે થોડી રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના આણંદમાં આજે મંગળવારે યલો અલર્ટ સાથે હિટવેવની આગાહી કરી હતી. હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવનની દિશા હોવાથી આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનના ઘટશે અને ત્યારબાદ ફરી તાપમાન ઊંચું જવાની […]

ગુજરાતમાં હવે તાપમાનમાં સરેરાશ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે

પવનની દિશા બદલાતા તાપમાનમાં થશે વધારો રાજ્યભરમાં ઉનાળો વધુ આકરો બનશે દરિયાકાંઠા વિસ્તારોમાં બફારો અનુભવાશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયા બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. હવે આગામી બે દિવસમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને 22મી માર્ચથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીને વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં […]

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે વહેલી સવારથી રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે

ગુજરાતમાં 15 મી માર્ચથી કાળઝાળ ગરમી અનુભવાશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ બફરાનો અનુભવ થશે, અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઠંડી ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાય રહ્યું છે. રાતે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે ગરમીમાં ક્રમશ વધારો થશે. અને 15મી માર્ચ સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. 15મી માર્ચ બાદ કાળઝાળ […]

ગુજરાતમાંથી ઠંડી જઈ રહી છે, ધીમે ધીમે તાપમાન વધશે

ગુજરાતમાંથી ઠંડીની ઋતુ હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. દરમિયાન, હવામાન વિભાગ તરફથી એક અપડેટ બહાર આવ્યું છે, જે જણાવે છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં હવામાન કેવું રહેશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકો બેવડું હવામાન જોઈ રહ્યા છે. રાજ્યમાં લોકો સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ કરે છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. […]

ગુજરાતમાં ઠંડી હજુ વધશે, તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસોની રાહત બાદ રાજ્યમાં ફરી ઠંડીનો કહેર શરૂ થયો છે. આ સાથે ગુજરાતમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 13-14 ડિગ્રીની આસપાસ છે. વહેલી સવારે ધુમ્મસની ચાદરનો નજારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર […]

ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયામાં 5 ડિગ્રી તાપમાન

• માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, પ્રવાસીઓ ઉમટી પડ્યા • ઠંડી વધતા જનજીવન પ્રભાવિત • ગામડાંઓમાં ઠંડીને લીધે સાંજ પડતા બજારો સુમસામ બની જાય છે અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code