1. Home
  2. Tag "temple"

અંબાજીઃ ચૈત્રી નવરાત્રિનાં આઠમાં દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ

ગાંધીનગરઃ ચૈત્રી નવરાત્રિનાં આઠમાં દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિની આઠમ ભરવાનો વિશેષ મહત્વ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા. આઠમ ભરવા માટે દૂર દૂરથી માતાજીના ભક્તો માઁ અંબાના દર્શને આવ્યાં. નવરાત્રિની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં જય જય અંબેના નાદ […]

સંભલમાં ખોલવામાં આવેલ મંદિર 1978 થી બંધ હતું, પૂજારી ડરના કારણે તાળું મારી ભાગી ગયા હતા

ઉત્તર પ્રદેશના સંભલમાં એક મંદિર ફરી ખોલવામાં આવ્યું છે. નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે મંદિર 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જૂના મંદિરમાં પોલીસ જોવા મળી રહી છે. પોલીસ આ બંધ મંદિર ખોલી રહી છે. 1978થી બંધ પડેલું […]

કેનેડા: મંદિરમાં દર્શન કરતા ભક્તો પર ખાલીસ્તાનીઓનો હુમલો, ભારતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની ચળવળે વેગ પકડ્યો છે. ત્યારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યાના સમાચાર આવતા ત્યાં વસતા હિંદુઓમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. તે સમયે  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. અને તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ […]

તમિલનાડુમાં મંદિર પાસે રોકેટ લોન્ચર મળી આવતા સનસનાટી મચી ગઈ

બેંગ્લોરઃ તમિલનાડુના ત્રિચી જિલ્લામાં કાવેરી નદીના કિનારે રોકેટ લોન્ચર ગ્રેનેડ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. બુધવારે સાંજે, કેટલાક ભક્તોએ અહીં અંદનલ્લુર મંદિર પાસે નદીના કિનારે એક અસામાન્ય વસ્તુ જોઈ. આ માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી. મંદિરમાં દર્શન કરવા આવેલા કેટલાક ભક્તોએ જણાવ્યું કે તેઓએ સીડી પર એક રહસ્યમય બોમ્બ જેવી વસ્તુ જોઈ. આ જોઈને […]

પાવાગઢના મંદિરમાં માતાજીના સોનાના દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કોફલો દોડી ગયો, પોલીસ તપાસ દરમિયાન ભક્તો માટે માતાજીના દર્શન બંધ કરાવાયા, નિજ મંદિરના ગર્ભગૃહમાં ચારી થયાની ચર્ચા હાલોલઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી ગયા હતા. ગર્ભગૃહમાંથી માતાજીને પહેરાવેલા સોનાના હારની ચોરી થઈ હોવાની લોકચર્ચાથી ભાવિકો પણ દોડી […]

મંદિર અને ટેમ્પલ બંને એક જ નહીં…!?

“મંદિરો કે લિયે દશક” અને “અર્થવ્યવસ્થા ઓફ મંદિર” ની પુસ્તક સમીક્ષા (સમીક્ષક: પ્રો. (ડો) શિરીષ કાશીકર) એક સામાન્ય સનાતની હિન્દુ તરીકે જ્યારે આપણે ઘર નજીકના માતાજીના મંદિર, શિવાલય કે રામમંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, ઘંટ વગાડી, પ્રભુને ફૂલ ચડાવી, આશીર્વાદ અને પ્રસાદ લઈને નીકળી જઈએ છીએ અને આવું કદાચ રોજ કરીએ છીએ પણ ક્યારેય એ […]

સેક્યુલર ફેમિલીમાં જન્મી છું, સરનેમ પર સવાલથી કોઈ ફરક પડતો નથી, મંદિર જવા મામલે સારા અલી ખાને આપ્યો ટ્રોલર્સને જવાબ

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન હિંદુ માતા અમૃતા સિંહની પુત્રી છે. તેના પિતા સૈફ અલી ખાન છે. સારા અલી ખાનને મોટાભાગે મંદિરોમાં જતા જોવામાં આવે છે. તે દરગાહ પર પણ માથું ઝુકાવે છે. તેની ધાર્મિક આસ્થાને કારણ બનાવીને ઘણીવાર ટ્રોલિંગ પણ કરાય છે. ખાન સરનેમ હોવા છતાં તેઓ કેદારનાથ જાય છે. આ તમામ સવાલો પર […]

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા […]

વડોદરામાં અસામાજીક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, સ્થાનિકોમાં ઉગ્રરોષ

અમદાવાદઃ વડોદરાના કણભા ગામમાં તોફાની તત્વોએ શાંતિ હડોળવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીક તત્વોએ એક મંદિરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ મૂર્તિને તોડીને લઈ ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કણભા ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવા માટે મંદિરમાં […]

આ મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવે છે પીળા ચોખા

મહાલક્ષ્મી મંદિરની પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે દિવાળીના અવસરે દેવી લક્ષ્મીના મંદિરમાં પીળા ચોખા ચઢાવવાથી ધનની વર્ષા થાય છે. ઘણા લોકો દિવાળી પર પીળા ચોખા ચઢાવીને માતાને ઘરે આવવાનું આમંત્રણ આપે છે. મંદિરમાં પીળા ચોખા ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘણા લોકો માને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code